બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:31 AM, 16 December 2025
આજથી એટલે કે 16 ડિસેમ્બર 2025થી કમુરતા શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ ત્યારે કમુરતા શરૂ થાય છે. કમુરતાના આ 30 દિવસના સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યોને પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું ખૂબ જ અશુભ મનાય છે. તો એવામાં ચાલો જાણીએ કે, 15 જાન્યુઆરી 2026 સુધી કયા કાર્યો ન કરવો જોઈએ.
ADVERTISEMENT
કમુરતા દરમિયાન, લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ વિધિ, મુંડન, અન્નપ્રાશન અને વાસ્તુ પૂજન જેવી શુભ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. આ દરમિયાન કુલ 16 વિધિઓ કરવાને પર પ્રતિબંધિત માનવામાં આવે છે.
કમુરતા દરમિયાનના 30 દિવસના દરમિયાન તુલસીના પાન તોડવાને પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કેમ કે, કમુરતા દરમિયાન શ્રી હરિની પૂજા પણ કરવામાં આવે છે અને તુલસી વિષ્ણુ ભગવાનને ખૂબ પ્રિય માનવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.