બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / justice uu lalit has chosen dy chandrachud in his place as chief justice of india
Khevna
Last Updated: 11:23 AM, 11 October 2022
CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે
જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ હવે દેશના ચીફ જસ્ટીસ બનશે. સીજેઆઈ ઉદય ઉમેશ લલિતે આજે એટલે કે મંગળવારે સવારે 10:15 વાગ્યે પોતાના ઉત્તરાધિકારીનું નામ પત્ર સરકારને મોકલ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે ૫૦માં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે. જણાવી દઈએ કે ગત દિવસો કાયદા તથા ન્યાય મંત્રાલયે ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમને નવા સીજેઆઈના નામની ભલામણ કરતા નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી.
Chief Justice of India UU Lalit recommends the name of Justice DY Chandrachud (in file pic) as his successor.
— ANI (@ANI) October 11, 2022
Justice Chandrachud to become the 50th CJI. Chief Justice UU Lalit is retiring on November 8 this year. pic.twitter.com/p0OymLfp0n
ઉત્તરાધિકારી તરીકે CJI ઉદય ઉમેશ લલિતે જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની ભલામણ કરી
CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. CGI લલિત પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સૌથી વરિષ્ઠ જજ હોવાથી તેઓ આ પદ માટેના મુખ્ય દાવેદાર છે. વાસ્તવમાં, ચીફ જસ્ટિસ લલિતની નિવૃત્તિમાં માત્ર એક મહિનો બાકી છે, તેમણે 27 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમણે ભૂતપૂર્વ CJI NV રમનાનું સ્થાન લીધું, જેઓ 26 ઓગસ્ટ, 2022ના રોજ નિવૃત્ત થયા હતા.
As per the MoP on appointment of Chief Justice of India and Supreme Court Judges, today the Hon’ble Minister of Law and Justice sent a letter to the Hon’ble Chief Justice of India for sending his recommendations for appointment of his successor.
— Ministry of Law and Justice (@MLJ_GoI) October 7, 2022
૯ નવેમ્બરનાં રોજ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ શપથ ગ્રહણ કરશે
કાયદા અને ન્યાય મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે, 'ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (એમઓપી)ના ભાગરૂપે, આજે માનનીય કાયદા અને ન્યાય પ્રધાને એક માનનીય મુખ્ય ન્યાયાધીશને પત્ર, તેમને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (MoP) હેઠળ, આઉટગોઇંગ ચીફ જસ્ટિસ તેમના ઉત્તરાધિકારીનાં નામની ભલામણ કરી રહ્યા હતા.
ચીફ જસ્ટીસ પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં દેશના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને જ પસંદ કરે છે. આ પરંપરા અનુસાર, ન્યાયાધીશ ચંદ્રચુડ દેશના ૫૦માં ચીફ જસ્ટીસ બનશે અને ૯ નવેમ્બરના રોજ તેઓ શપથ ગ્રહણ કરશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના જજ ૬૫ વર્ષની ઉંમરે સેવાનિવૃત્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime