બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kinjari
Last Updated: 03:13 PM, 25 January 2021
બેંગ્લોર સ્થિત તેના ઘરે તેની લાશ ફાંસી પર લટકેલુ મળ્યુ હતુ. કહેવામાં આવી રહ્યું છે કે જયશ્રી છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનથી ઝઝૂમી રહી હતી. બેંગ્લોરના સંધ્યા કિરણ આશ્રમમાં તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. જયશ્રીની આમ અચાનક વિદાયથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે.
ગયા વર્ષે જયશ્રી રમૈયાએ ફેસબૂક પોસ્ટ દ્વારા ડિપ્રેશનની જાણકારી આપી હતી. તેણે સોશ્યલ મિડીયા પર એક લાઇવ સેશન કર્યુ હતુ અને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે ત્યાં સુધી કહી દીધુ હતુ કે તે ડિપ્રેશનથી ફાઇટ નથી કરી શકતી અને તેને ઇચ્છા મૃત્યુ જોઇએ છે.
સુત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા થોડા સમયથી તેને કામ નહોતુ મળી રહ્યું જેના કારણે તે ખુબ પરેશાન હતી અને તેણે આ વાત ઘણીવાર તેના મિત્રો સામે પણ કર્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh