બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Indian Foreign ministry launched operation ajay to rescue stuck indians in Israel

રેસ્ક્યૂ / ઓપરેશન અજયના આજે થયાં શ્રી ગણેશ: યુદ્ધભૂમિ ઈઝરાયલથી ભારતીયોને પરત લાવવા રાત્રે વિમાન તેલ અવીવ પહોંચશે

Vaidehi

Last Updated: 07:51 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ અને હમાસનાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે મોટી માહિતી આપી છે. ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ધોરણે નિકાળવા માટે 'ઑપરેશન અજય' લૉન્ચ કરવામાં આવ્યું છે.

  • ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયે આપી માહિતી
  • ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને બચાવવા 'ઑપરેશન અજય' લૉન્ચ
  • પહેલો ચાર્ટર વિમાન આજે રાત્રે તેલ અવીવ પહોંચશે

ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લેવા માટે પહેલો ચાર્ટર વિમાન આજે રાત્રે તેલ અવીવ પહોંચશે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે ઑપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે. આ એ ભારતીય નાગરિકોની સુવિધા માટે છે જે ઈઝરાયલથી પાછા આવવા ઈચ્છે છે.

આજે રાત્રે વિમાન તેલ અવીવ પહોંચશે
ઑપરેશન અજયનો ઉલ્લેખ કરતાં અરબિંદમ બાગચીએ કહ્યું કે ચાર્ટર વિમાન આજે રાત્રે તેલ અવીવ પહોંચી જશે. તેમાં 230 યાત્રીકો સવાર થઈ શકે છે. બાગચીએ ભારતની પાસે તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી છે. આ ફ્લાઈટ કાલે સવારે ભારત પાછી વળી શકે છે.

આશરે 18000 ભારતીયો ઈઝરાયલમાં છે
ઈઝરાયલમાં હમાસનાં હુમલામાં ઘાયલ થયેલ કેરળની મહિલા પર વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરબિંદમ બાગચીએ કહ્યું કે તેમને આ મામલાની જાણકારી છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેમનાં સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે. અત્યારસુધી કોઈ હતાહત થયા હોવાની માહિતી મળી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આશરે 18000 ભારતીયો ઈઝરાયલમાં છે. ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને આ ચિંતાનો વિષય છે. ભારતીયોને મિશનની તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ