નિવેદન / "બાંગ્લાદેશમાં 80 લાખ લોકો ગરીબી મુક્ત; ક્યાંક આપણે પાછળ ન રહી જઈએ!" આ દિગ્ગ્જ ઉદ્યોગપતિનું મોટું નિવેદન

India must not fall behind Bangladesh must learn from neighbor says Anand Mahindra

પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં 10 વર્ષમાં 80 લાખ લોકો ગરીબીથી મુક્ત થયા છે. ક્યાંક આપણે આપણા પાડોશીઓથી પાછળ ન રહી જઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ