બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હવે ખબર પડી! ઓપરેશન સિંદૂર વખતે આ કામ પણ થયું હતું, સૂત્રોનો મોટો દાવો, માન્યામાં નહીં આવે
Last Updated: 08:42 AM, 15 May 2025
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના ગાઢ મિત્ર તૂર્કીને પણ થોડો સ્વાદ ચખાડ્યો હતો. સરકારી સૂત્રોનો મોટો દાવો છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે ચીનના બે ટોચરના લશ્કરી કમાન્ડરને ઉડાવી દીધા હતા તથા તેમના પ્લેન પણ તોડી પાડ્યાં હતા.
ADVERTISEMENT
તુર્કીએ પાકિસ્તાનને 350 ડ્રોન આપ્યાં
તુર્કીએ ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનને 350 થી વધુ ડ્રોન અને સૈનિકો પૂરા પાડ્યાં હતા. ઓપરેશન સિંદૂર પછી તુર્કીના સલાહકારોએ પાકિસ્તાની સેનાના અધિકારીઓને ભારતમાં ડ્રોન હુમલાઓનું સંકલન કરવામાં મદદ કરી. પાકિસ્તાને ભારત સામે બાયરક્તાર TB2 અને YIHA ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનના કાટમાળની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આ તુર્કી એસિસગાર્ડ સોંગર ડ્રોન છે," કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
4 દિવસના યુદ્ધ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના 4 દિવસ બાદ યુદ્ધવિરામ થયો હતો. ઓપરેશન સિંદૂરમાં ભારતેને મોટાપાયે ખુવારી વેઠવાનો વારો આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.