બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 03:53 PM, 20 November 2023
આપણે જે પણ કંઈ ખાઈએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. એવામાં જો તમે યોગ્ય ખોરાક ખાશો તો બીમાર પડવાના ચાન્સ ઘટી જાય છે. પરંતુ જો તમે બીમાર છો તો તમારી ડાયેટમાં ફેરફાર કરીને જલ્દી સાજા થઈ શકો છો.
હલ્કો ખોરાક ખાઓ
જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ તો ભોજનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ભોજન એવું કરવું જોઈએ જે સરળતાથી પચી જાય. જેમ કે ખિચડી, દલિયા, પૌઆ વગેરે.
ખૂબ પાણી પીવો
શરીરમાં પાણીની કમી ન હોય તેના માટે પોતાનો હાઈડ્રેટ રાખવું જરૂરી છે. સૂપ, નારિયેળ પાણી, છાસ, ઈન્ફ્યુસ્ડ વોટર વગેરેનું સેવન કરો જેનાથી પાણીનું સ્તર જળવાઈ રહે.
પ્રોબાયોટિકસ લો
દવાઓના સાઈડ ઈફેક્ટ્સને સંતુલિત કરવા માટે પ્રોબાયોટિક્સનું સેવન કરવું જોઈએ. તેમાં હળદર, છાશ વગેરે લો.
અનહેલ્ધી ડાયેટ ન લો
બીમાર થવા પર તળેલું, મસાલેદાર અને હેલી ભોજન ન કરવું જોઈએ. કારણ કે તે પાચન પર અસર કરી શકે છે.
ભરપૂર પ્રોટીન લો
જ્યારે બીમાર થાવ છો તો પ્રયત્ન કરો કે તમે ભોજનમાં પ્રોટીનથી ભરપુર ફૂડ્સ જેવા કે દાળ, બાજરી, બીન્સ, ક્વિનોઆ વગેરે શામેલ કરો.
સ્ટીમ લો
જો ચેસ્ટ અને ગળામાં શરદી-ખાંસીના કારણે કફ જમા થઈ ગયો છે તો તેને બગાર કરવા માટે નાસ લો. અજમો અને લવિંગ પાણીમાં નાખીને નાસ લેવાથી વધારે આરામ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime