ધર્મ / રાજસ્થાન જાવ તો કૃષ્ણના આ મંદિરના દર્શન કરવાનું ન ભૂલતાં

If you go to Rajasthan, don't forget to visit this temple of Krishna

રાધા કૃષ્ણની આ અનૂપમ મૂર્તિ સાથે એક નાના સ્વરૂપની પણ યુગલ મૂર્તિ છે. જે જીવ ગૌસ્વામી દ્રારા વૃંદાવનથી લાવીને અહી સ્થાપિત કરાય છે. કૃષ્ણભક્તોમાં આ દામોદર રાધાની મંદિરની મહિમા અપરંપાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ