બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / If you are troubled by money problems, do this remedy with salt at home

જ્યોતિષ શાસ્ત્ર / ધનની સમસ્યાથી રહો છો પરેશાન તો ઘરે જ નમકથી કરો આ ઉપાય, દૂર થશે પરેશાનીઓ

Pooja Khunti

Last Updated: 10:54 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં નમકને ચંદ્ર અને શુક્ર સાથે જોડવામાં આવે છે. આ સાથે નમકથી કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. જેનાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જમવામાં નમક ઓછું અથવા વધારે હોય તો જમવાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. જમવામાં નમક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ નમકનું ખૂબ જ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં નમકને ચંદ્ર અને શુક્ર સાથે જોડવામાં આવે છે. આ સાથે નમકથી કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. જેનાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે તેમને ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. 

ઘરમાં નમક કઈ જગ્યાએ રાખવું જોઈએ 

નમકનું દાન 
હિન્દુ શાસ્ત્ર મુજબ નમકનું દાન શુભ માનવામાં આવે છે. તમારે નમકનું દાન ક્યારેય સીધા હાથે ન કરવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં ઝઘડા થઈ શકે છે. 

એક મુઠ્ઠી નમક 
જો તમને દરેક વખતે ડર લાગતો હોય તો તમારે એક મુઠ્ઠી નમક લઈ 7 વાર તમારી ઉપર ફેરવવું જોઈએ. હવે આ નમકને વહેતા પાણીમાં ઉમેરી દો. જો તમને કોઈની નજર લાગેલી હશે તો  તે ઉતરી જશે. 

વાંચવા જેવું: હોળીના દિવસે જ 2024નું પહેલું ચંદ્રગ્રહણ: જાણો કેટલા ટાઈમ સુધી રહેશે સૂતક કાળ

નમક કાચની બોટલમાં રાખો 
નમકને હમેશા કાચની બોટલમાં રાખવું જોઈએ. આ સાથે તેમાં 3/4 લવિંગ પણ ઉમેરી દો. તેનાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે. તેનાથી તમારા જીવનમાં ધનની ખોટ નહીં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ