બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Hiralal
Last Updated: 02:40 PM, 23 August 2023
ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરીને ઈતિહાસ રચવાનું છે. ચંદ્ર મૂળ પૃથ્વીમાંથી છૂટો પડેલો ઉપગ્રહ છે, તે પૃથ્વીનો જ કુદરતી ઉપગ્રહ છે જે 29 દિવસમાં પૃથ્વી ફરતે એક ચક્કર પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં પૃથ્વીના પોતાના આ ઉપગ્રહ વિશે જાણવું ખૂબ જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી.
ચંદ્ર પર કેમ વધારે વાગે છે જંપ
ચંદ્ર પર પૃથ્વી કરતાં ઓછી ગ્રેવિટી લાગે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ચોર ચોરી કરીને ભાગી જવામાં જંપ મારે તો તે સીધો 40 ફૂટ ઉપર ઉછળે છે. તેવી રીતે બોલીવોલને એક સામાન્ય કિક મારવાથી પણ તે ખૂબ અધ્ધર જઈને ઉપર ફરવા લાગે છે. આ બધું ચંદ્રની ઝીરો લેસ ગ્રેવિટીને કારણે થાય છે.
ચંદ્રને કારણે પાગલ થવા વચ્ચે શું કનેક્શન
ચંદ્ર પર પૃથ્વીની ફરતે 29 દિવસમાં એક ચક્કર પૂરુ કરે છે, ચંદ્ર પર આવેલા તોફાનની સીધી અસર પૃથ્વી પર પડે છે. ચંદ્રને લુનર પણ કહેવાય છે અને લૂનર પરથી લુનેટિક શબ્દ આવ્યો. લુનેટિકનો અર્થ પાગલ પણ થાય છે. ચંદ્ર પર આવતા તોફાનને કારણે એક નિશ્ચિત દિવસે અમુક લોકો પાગલો જેવી હરકતો કરે છે.
ચંદ્ર પર ઓછા વજનનો કેમ અનુભવ થાય છે
પૃથ્વી કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ ઓછું છે. જો પૃથ્વી પર કોઈ વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ હોય તો એ વ્યક્તિનું વજન ચંદ્ર પર 13.3 કિલોગ્રામ હશે. આવું ચંદ્રના ઓછા ગુરુત્વાકર્ષણબળને કારણે થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણબળ ચંદ્ર કરતાં છ ગણું શક્તિશાળી છે. આના કારણે આપણને ચંદ્ર પર ઓછા વજનનો અનુભવ થાય છે.
કેવી રીતે રચાયો ચંદ્ર
450 મિલિયન વર્ષ પૂર્વે સૌરમંડળના નિર્માણ સમયે મંગળના આકારનો પદાર્થ પૃથ્વી સાથે અથડાયો હતો. વૈજ્ઞાનિકોના મતે આ અથડામણને કારણે ધૂળનાં વાદળોનું નિર્માણ થયું અને પૃથ્વીની આસપાસ આ પથ્થર, ધૂળ અને અન્ય તત્ત્વો એકઠાં થયાં અને આવી રીતે ચંદ્રનું નિર્માણ થયું.
ચંદ્ર ન હોત તો શું થાત
ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે?
ચંદ્ર કેવી રીતે ચળકે છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy