બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 04:38 PM, 1 April 2023
અરવલ્લીનાં ભીલોડામાં ખોદકામ દરમ્યાન માતાજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારે યુવાનને સપનુ આવ્યા બાદ ખોદકામ કરતા મૂર્તિ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહાકાળી માતાજીની મૂર્તિ મળી આવતા ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોચ્યા હતા. મૂર્તિ સ્થળ પર મંડપ બાંધ ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.
માતાજીની મૂર્તિ મળી આવતા લોકો દર્શનાર્થે ઉમટ્યા
આ બાબતે ડામોર અશોકભાઈએ જણાવ્યું હતું કે, મહાકાળી માતાનો પરચો આવેલો. જેમાં માતાજીએ કહેલ તમે અહીંયા ખોદકામ કરશો તો મારૂ અસ્તિત્વ મળી આવશે. તે અસ્તિત્વ મળી આવવાથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે. સોમવારે પરચો આવેલો અને માતાજીનાં કહેવાથી મંગળવારે ખોદકામ કરેલું અને માતાજીએ કહ્યું હતું કે આટલા અંતરે મારી મૂર્તિ આવશે. અને તમને દર્શન કરાવીશ તેવો માતાજીએ આદેશ કરેલો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime