બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 11:27 AM, 17 April 2024
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનાર લોકો મોટાભાગે પોતાની ફાઈનાન્શિયલ અને કરિયર ગ્રોથ માટે જોબ બદલતા રહે છે. નોકરી બદલ્યા બાદ ઓફસની સાથે ઘણી બધી વસ્તુઓ બદલાઈ જાય છે. તેમાંથી એક છે EPF એકાઉન્ટ. દરે કંપનીમાં નવા EPF એકાઉન્ટ હોય છે પરંતુ તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર નથી બદલાતો. આ નંબર નવી કંપનીમાં પણ ચાલું રહે છે.
હવે EPFના નવા નિયમો અનુસાર કર્મચારીઓને EPF ખાતું ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. આ કામ ઓટોમેટિક થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે જુના EPF ખાતાને નવામાં મર્જ કરવાની જરૂર પડે છે. જો તમે એવું નહીં કરો તો નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે.
દર મહિનાની સેલેરીથી થાય છે ડિડક્શન
નોકરીયાત લોકોની સેલેરીનો એક ભાગ દર મહિને EPF ફંડમાં જમા થાય છે. સરકાર જમા રકમ પર વાર્ષિક આધાર પર હાલના સમયમાં 8.15 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. કોઈ પણ કર્મચારીની સેલેરીના બેસિક પેથી 12 ટકાનો ઘટાડો થાય છે.
એમ્પ્લોયરની તરફથી એમ્પ્લોયની સેલેરીમાં કાપવામાં આવેલા 8.33 ટકા EPSમાં જમા થાય છે. ત્યાં જ 3.67 ટકા ભાગ EPFમાં જમા થાય છે. તમે જરૂરીયાત પડવા પર PF ખાતામાંથી નિયમો અનુસાર પૈસાના વિડ્રોવ સરળતાથી કરી શકો છો.
મર્જ નહીં કરવાના નુકસાન
EPF એકાઉન્ટ મર્જ ન કરવાના કારણે ખાતામાં જમા કુલ રકમ તમને નથી દેખાતી. તેના ઉપરાંત ટેક્સ સેવિંગ દ્વારા પીએફ એકાઉન્ટને જમા કરવો જરૂરી હોય છે. તેના ઉપરાંત EPF એકાઉન્ટને મર્જ ન કરવા પર દરેક સમય અલગ અલગ કેલકુલેટ થશે. એવી રીતે ખાતામાંથી તમે પૈસા નિકળાશો તો અલગ અલગ કંપનીના ડ્યૂરેશનના હિસાબથી તમને TDS આપવાનું રહેશે.
જ્યારે પણ તમે EPF ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો પાંચ વર્ષની મર્યાદા જોવામાં આવે છે. પાંચ વર્ષ માટે કોન્ટ્રીબ્યૂશન બાદ જમા રકમની ઉપાડ પર ટેક્સ નહીં લાગે. જો તમને વાર્ષિક 10 હજાર રૂપિયાથી વધારેનું વ્યાજ મળે છે તો તેના પર ટેક્સ આપવું પડે છે.
કેવી રીતે મર્જ કરશો PF એકાઉન્ટ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh