બ્રેકિંગ ન્યુઝ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
Bijal Vyas
Last Updated: 09:05 PM, 27 April 2023
Food Eating Tips: રોટલી એ ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જેના વિના ભારતીય ભોજન પૂર્ણ થતું નથી. આ ભારતીય રોટલી ઘણી રીતે બનાવવામાં આવે છે, કેટલાક ફુલકા બનાવે છે, કેટલાક રોટલી બનાવે છે, કેટલાક પરાઠા ખાવાનું પસંદ કરે છે, કેટલાક તવા અથવા તંદૂરી રોટલી બનાવે છે. પરંતુ આપણે કેટલી રોટલી ખાવી જોઈએ તે અંગે હંમેશા કન્ફ્યુઝન રહે છે, તો આવો જાણીએ કે તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.
1 દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ
જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો મહિલાઓએ તેમના ડાયટ પ્લાન મુજબ 1400 કેલરી લેવી જોઈએ, જેમાં તેઓ સવારે બે રોટલી અને સાંજે બે રોટલી ખાઈ શકે છે. તે જ સમયે, પુરુષોએ વજન ઘટાડવા માટે દરરોજ 1700 કેલરીનો વપરાશ કરવો પડે છે, જેમાં તેઓ લંચ અને ડિનરમાં ત્રણ રોટલી ખાઈ શકે છે.
રાત્રે રોટલી ખાધા બાદ કરો આ કામ
જો તમે રાત્રે રોટલી ખાઈ રહ્યા છો, તો તેના પછી ચાલવું જરૂરી છે, જેથી તે સારી રીતે પચી જાય, કારણ કે રાત્રે રોટલી પચવામાં વધુ સમય લાગે છે. એ જ રીતે, દિવસ દરમિયાન રોટલી ખાધા પછી, તરત જ સૂવું નહીં, ઓછામાં ઓછા અડધા કલાક પછી જ આરામ કરો.
ઘઉંની જગ્યાએ ખાઓ આ રોટલી
જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલીને બદલે જુવાર, બાજરી, રાગીના લોટનો રોટલી ખાવો જોઈએ. આ અનાજના લોટમાં રહેલું ગ્લૂટેન ફ્રી હોય છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ છે જે તમારું પેટ ઝડપથી ભરે છે અને આ રોટલી પણ સારી રીતે પચી જાય છે. આ રોટલી વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime