કર્ક (ડ.હ.)
યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
પદ અને પરિવારને સરખું મહત્વ આપો
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે
સમસ્યાઓમાં સમાધાન મળશે
વિરોધીઓથી પરેશાની વધશે
કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં
કન્યા (પ.ઠ.ણ.)
ધર્મકાર્ય માટે બહાર જવું પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકૂળતા જણાશે
તબિયત બાબતે કાળજી રાખવી
કામ વધારે છત્તાં આનંદ જણાશે
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પૂરાં થશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે
ધંધામાં મહેનત વધારે કરવી પડશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં
વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી
સગા-સંબંધીઓમાં તણાવ જણાશે
પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યના નિર્ણયો સાચવીને કરવા
કામકાજમાં સંભાળીને કરવું
કુંભ (ગ.શ.ષ.સ.)
કામમાં નવા અવસરો મળશે
સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
જીવનસાથી સાથે મતભેદ જણાશે
માં બ્રહ્મચારિણીની પૂજા વિધિ
નવરાત્રીના બીજા દિવસે માં દુર્ગાના બીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠી બધા કામ પતાવીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી લો. ત્યારબાદ માં દુર્ગાનુ સ્મરણ કરો. જો તમે કળશની સ્થાપના કરી છે તો તેની પૂજા વિધિવત રીતે કરો. ત્યારબાદ માં દુર્ગા અને તેના સ્વરૂપ માં બ્રહ્મચારિણીની પૂજા કરો. સૌથી પહેલા માંને જળ અર્પણ કરો. ત્યારબાદ ફૂલ, માળા, રોલી, સિંદૂર ચઢાવો. પછી એક પાનમાં સોપારી, લવિંગ, ઈલાયચી, પતાસા અને સિક્કો રાખીને ચઢાવો. પછી પ્રસાદમાં મિઠાઈ વગેરે ખવડાવી દો. ત્યારબાદ ઘીનો દીવો અને અગરબતી પ્રગટાવો અને દુર્ગા ચાલીસાની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ત્યારબાદ હાથમાં એક ફૂલ આપીને માંનુ ધ્યાન ધરો અને તેના મંત્રનો જાપ કરો. અંતમાં ફૂલ માંના ચરણોમાં અર્પણ કરી દો અને વિધિવત રીતે આરતી કરો.