બ્રેકિંગ ન્યુઝ
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
Arohi
Last Updated: 12:36 PM, 9 October 2023
આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી ગઈ છે. તેના કારણે હાર્ટની બીમારીઓનો ખતરો વધી ગયો છે અને ઘણા લોકો હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા છે. જણાવી દઈએ કે બીપી વધવાના પાછળ આપણી વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ જવાબદાર છે.
ત્યાં જ જો તમને બીપીની સમસ્યા છે તો અમુક ભૂલો કરવાથી બચવું જોઈએ. કારણ કે તમારી ભૂલ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે બ્લડ પ્રેશરની સમસ્યા ત્યારે વધી જાય છે. જ્યારે આપણા શરીરમાં હાજર બેડ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે. જોકે બીપીના દર્દીઓને આ ભૂલથી બચવું જોઈએ.
રેગ્યુલર બીપી ચેક ન કરવું
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમને દરરોજ પોતાનું બ્લડ પ્રેશર ચેક કરતા રહેવું જોઈએ. બીપી ચેક કરવાનો સૌથી સારો સમય છે સવારે ઉઠવાના અડધા કલાક બાદનો સમય. કારણ કે બપોરે બ્લડ પ્રેશર વધારે આવે છે સાંજના સમયમાં પણ બીપી ચેક કરવું જરૂરી છે.
દવા સ્કીપ કરવી
ઘણી વખત બીપીના દર્દીને જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો દવાનું સેવન કરે છે. પરંતુ જેવું નોર્મલ થઈ જાય છે તે આળસના કારણે દવા ખાવાનું બંધ કરી દે છે. જણાવી દઈએ કે બીપી એક એવી સમસ્યા છે જેની દવા જીવનભર ચાલે છે.
બીપી ચેક કર્યા બાદ પણ ઈગ્નોર કરવું
જણાવી દઈએ કે નોર્મલ બીપી 120/80 હોય છે. પરંતુ જો બ્લડ પ્રેશર 130/90થી વધારે છે તો આ તમારા માટે રિસ્કી હોઈ શકે છએ. માટે જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ઈગ્નોર કરવાની જગ્યા પર તેની સારવાર કરો.
આ વસ્તુઓનું સેવન
બીપીના દર્દીઓ માટે પ્રોસેસ્ડ ફૂડ ઝેર સમાન છે. સાથે જ જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો પણ પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ ન ખાઓ. કારણ કે આ વસ્તુઓના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે. જેને બીપીની સમસ્યા નથી તેમને પણ આવા ફૂડ્સ ન ખાવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ