બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 03:02 PM, 18 October 2022
લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો સવારે ખાલી પેટે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે જમ્યા પછી હુંફાળું પાણી પીવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે સાથે જ પેટ સંબંધી સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે જે તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
ભોજન કર્યા બાદ લીંબુ પાણીના ફાયદા
નહીં થાય પેટ સંબંધી સમસ્યાઓ
જો તમે જમ્યા પછી ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીતા હોવ તો તે પાચનમાં મદદ કરે છે. સાથે જ તે અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે. તેથી તમે ખોરાક ખાધા પછી લીંબુ પાણીનું સેવન કરી શકો છો.
ઈમ્યૂનિટી થાય છે મજબૂત
શરીરની ઈમ્યૂનિટી ક્ષમતા વધારવામાં ગરમ પાણી અને લીંબૂ પાણીનું મિશ્રણ ખૂબ લાભકારી થાય છે. વિટામિન સી એન્ટીઑકિસડન્ટો અને એન્ટીઈન્પ્લેમટરી ગુણોથી ભરપૂર હોય છે જે તમને શરદી, તાવથી તમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ
લીંબૂ પાણી એક બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે. આ તમારા શરીરના ટોક્સિન્સ, હાનિકારક કણોને બહાર કરવામાં મદદ કરે છે. માટે તમે દરરોજ ભોજન કર્યા બાદ લીંબૂ પાણી જરૂર પીવું જોઈએ.
હૃદય સ્વસ્થ રહે છે
જો તમે નિયમિત જમ્યા પછી ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને સેવન કરો છો તો તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.આટલું જ નહીં જો તમે રોજ લીંબુ પાણીનું સેવન કરો છો તો જમ્યા પછી તમને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime