બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health papaya side effects on empty stomach eating too much can health

લાઇફસ્ટાઇલ / જો તમને પણ રોજ સવારમાં ખાલી પેટ પપૈયું ખાવાની છે આદત? તો પહેલાં જાણી લેજો આ સાઇડ ઇફેક્ટ્સ

Manisha Jogi

Last Updated: 07:12 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયામાં ભરપૂર માત્રામાં પૌષ્ટીક તત્ત્વો રહેલા છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. સવારે વધુ માત્રામાં પપૈયાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે.

  • પપૈયામાં ભરપૂર માત્રામાં પૌષ્ટીક તત્ત્વો રહેલા છે
  • પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે પપૈયું
  • સવારે વધુ માત્રામાં પપૈયાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન

પપૈયામાં ભરપૂર માત્રામાં પૌષ્ટીક તત્ત્વો રહેલા છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. પપૈયામાં વિટામીન-સી, વિટામીન-એ, ફાઈબર, મેગ્નીશિયમ તથા અન્ય વિટામિન્સ રહેલા છે. પપૈયામાં વજન ઓછું કરવાની સાથે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અનેક લોકો ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરે છે. ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યા દૂર થાય છે. સવારે વધુ માત્રામાં પપૈયાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થાય છે. 

કિડનીની સમસ્યા
પપૈયામાં વિટામીન સી રહેલું છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. સવારે ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરવાથી કિડની સ્ટોનનું જોખમ રહે છે. 

શ્વાસ સંબંધિત એલર્જી
સવારે ભૂખ્યા પેટે વધુ માત્રામાં પપૈયાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. પપૈયામાં પપેન નામનું એન્ઝાઈમ એલર્જેન રહેલું છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગભરામણ થઈ શકે છે. 

પાચનતંત્ર પર અસર થાય છે
તમે અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે, ભૂખ્યા પેટે પપૈયાનું સેવન કરવાથી પાચન યોગ્ય પ્રકારે થાય છે. પપૈયાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે અને બળતરા થાય છે. 

સ્કિન રેશેજ
ભૂખ્યા પેટે પપૈયાનું વધુ માત્રામાં સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે. પપૈયામાં રહેલ લેટેક્સને કારણે ત્વચા પર ચકામા થઈ શકે છે. આ કારણોસર ભૂખ્યા પેટે પપૈયાનું ઓછુ સેવન કરવું જોઈએ. 

કબજિયાત થઈ શકે છે
પપૈયાને કબજિયાત માટે અસરકારક ઈલાજ માનવામાં આવે છે. પપૈયાનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીર પર નકારાત્મક અસર થઈ શકે છે, જેના કારણે કબજિયાત થઈ શકે છે. 

બ્રેસ્ટફીડિંગ કરાવતી માતાઓ માટે હાનિકારક
પપૈયામાં રહેલ એન્ઝાઈમ ગર્ભમાં રહેલ બાળકના આરોગ્ય પર અસર થઈ શકે છે. આ કારણોસર પપૈયાનો ઉપયોગ કરતા ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ