બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news side effects of sleeping less than 7 hours
Arohi
Last Updated: 05:30 PM, 31 January 2024
સ્વસ્થ્ય રહેવા માટે દરરોજ પુરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર કોઈ પણ વ્યક્તિને દરરોજ 7થી 8 કલોકની ઊંઘ લેવી જરૂરી છે. ઘણા લોકો એવા છે જે 7 કલાકથી ઓછી ઊંઘ લે છે. એવામાં અમે તમને જણાવીશું કે ઓછુ સુવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.
માનસિક સ્વાસ્થ્ય પર અસર
નિષ્ણાંતો અનુસાર સતત ઓછી ઊંઘ લેવાથી માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શારીરિક બિમારીઓ
સતત ઓછી ઊંઘ લેવાથી હૃદય સંબંધી બીમારીઓનો ખતરો થઈ શકે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
એનર્જીમાં ઘટાડો
ઓછી ઊંઘ લેવાથી શરીરની એનર્જી ડાઉન થવા લાગે છે અને દરરોજનું કામ ડિસ્ટર્બ થઈ શકે છે.
કેન્સરનો ખતરો
નિષ્ણાંતો અનુસાર ઓછી ઊંઘ લેવાથી કેન્સરનો ખતરો પણ વધે છે.
ત્વચાને નુકસાન
જે લોકો નિયમિત રીતે 7 કલાકથી ઓછુ સુવે છે તેમની ત્વચામાં એજિંગના લક્ષણ પણ દેખાવવા લાગે છે.
વધુ વાંચો: વારેઘડિયે ઊડી જાય છે ઊંઘ? આજથી જ કરો આ 5 કામ, નહીં પડે કોઈ દવાની જરૂર
યાદશક્તિમાં ઘટાડો
સતત ઓછી ઊંઘ લેવાથી મસ્તિષ્કના કોષ અનહેલ્ધી થઈ જાય છે. જેનાથી યાદ રાખવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ