બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat High Court stay on Vidya Sahayak recruitment government circular

BIG NEWS / વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત, સરકારના પરિપત્ર પર સ્ટે મૂક્યો

Published By: Dhruv

Last Updated: 12:07 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને રાહત આપતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, 'સરકારના પરિપત્રને હાલ અમલમાં નહીં મૂકાય.'

  • વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને હાઈકોર્ટે આપી રાહત
  • HCએ ભરતી મુદ્દે સરકારના પરિપત્ર પર લગાવી રોક
  • પરિપત્રમાં ભરતીના આગળના વર્ષોની સિનિયોરિટી નહીં ગણવાનો ઉલ્લેખ હતો

વિદ્યા સહાયક ભરતી મુદ્દે અરજદારોને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે ભરતી મુદ્દે સરકારના પરિપત્ર પર રોક લગાવી છે. જણાવી દઇએ કે, સરકારના પરિપત્રમાં ભરતીના આગળના વર્ષોની સિનિયોરિટી નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો હતો.

સિનિયોરિટી મુદ્દે કોર્ટમાં કરાઇ હતી અરજી

અગાઉની નોકરીના વર્ષોની સિનિયોરિટી બદલી સમયે ગણવા અરજદારની રજૂઆત હતી. સિનિયોરિટી મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટ આ મામલે રાહત આપતા જણાવ્યું કે, 'સરકારના પરિપત્રને હાલ અમલમાં નહીં મૂકાય.'

 

સંકળાયેલા મુદ્દાઓ

Vidya Sahayak bharti gujarat high court vidhyasahayak bharti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ