આર્થિક સહાય / રૂપાણી સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની કરી જાહેરાત, 1 લાખ સુધીની અપાશે લોન

Gujarat Government atma nirbhay package for gujarati small businessman

ગુજરાત સરકારે નાના વેપારીઓ માટે આજે એક મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુકના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી છે. શુ છે જોગવાઈ તે જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ