ટ્રાફિક નિયમ / શું ગુજરાતમાં જનતા પાસેથી 5100 કરોડ ખંખેરવાનો છે સરકારનો પ્લાન?

Gujarat Department of vehicles has a target of recovering rs. 5100 crore in taxes and penalties

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોના વિરોધ વચ્ચે સરકારે 15 દિવસની છૂટછાટ આપીને નાગરિકોનો રોષ ખાળવાનો પ્રયોગ કર્યો છે. પરંતુ વર્તમાન વ્યવસ્થા જોતાં પંદર દિવસ બાદ પણ સ્થિતિમાં વધારે ફેરફાર જોવા મળશે નહીં તેવું લાગી રહ્યું છે. કેમ કે નાગરિકો એટલા જાગૃત બની ગયા છે કે, કાયદા બનાવનારને સવાલ કરતાં થઈ ગયા છે. તેમનો આ સવાલ હવે સરકારનાં ઊઘરાણાપત્ર પર ઊઠ્યો છે. શું છે આ ઊઘરાણા પત્ર તે જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ