નિર્ણય / અમદાવાદમાં કર્ફ્યૂ દરમ્યાન લગ્નપ્રસંગ માટે સરકારે મંજૂરી, પરંતુ કરવું પડશે આ કામ

Gujarat coronavirus cases dycm Nitin patel press conference today

મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની આજે હાઇલેવલની એક બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી. ત્યારબાદ દ્નારા સરકારે લીધેલા મહત્વના નિર્ણય અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને DyCM નીતિન પટેલે પત્રકાર પરિષદ મારફતે જાણકારી આપી. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ આવતીકાલથી રાત્રિ કરફ્યુ રહેશે. તો તેમણે લગ્નને લઈને પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ