ભાદરવી પૂનમ / અંબાજીમાં ભક્તોનું ઘોડાપુરઃ બીજા દિવસે 4 લાખ ભક્તોએ 'માં' અંબાના દર્શન કર્યા

gujarat bhadarvi poonam fair 3rd day 4 lakhs people visit ambaji temple

અંબાજીમાં ભાદરવી મેળાનો આજે ત્રીજો દિવસ છે. વહેલી સવારથી ભક્તો આરાસૂર પહોંચી રહ્યા છે. મંદીરમાં બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ માં  અંબાના દર્શન કર્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ