બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Aam Aadmi Party announces new organizational structure
Dhruv
Last Updated: 04:14 PM, 12 June 2022
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને પદ પરથી હટાવી દેવાયા હતાં. ત્યારે આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તો કૈલાશ ગઢવીને આમ આદમી પાર્ટી, ગુજરાતના ખજાનચી બનાવાયા છે.' એ સિવાય સંદીપ પાઠકે મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં જે-તે સમયે અમે મુખ્યમંત્રીનો ચોક્કસ ચહેરો જાહેર કરીશું.'
આ સંગઠનની ટીમમાં પૂરા 800 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રથમ લિસ્ટ છે. આવાં હજુ 3-4 અન્ય લિસ્ટ આવશે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
થોડા દિવસ પહેલાં AAP ગુજરાતનું સંગઠન વિખેરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPના સંગઠનને વિખેરી નખાયું હતું. પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ હોદ્દેદારોને હટાવી દેવાયા હતા. આથી આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે AAP ગુજરાત સંગઠનની જાહેરાત કરી દીધી છે. જેમાં ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.'
આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારીશ્રી સંદીપ પાઠકનું પ્રેસમીડિયાને સંબોધન #LIVE
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 12, 2022
https://t.co/m7WoLMzSkp
નોંધનીય છે કે, પાર્ટી દ્વારા તમામ મોરચા અને મીડિયા ટીમને વિખેરી નાખવામાં આવી હતી. ચૂંટણીમાં જીત હાંસલ કરવા AAP નવી રણનીતિ ઘડવા જઇ રહ્યું છે. AAPએ પ્રદેશ પ્રમુખ સિવાય તમામ માળખું સમાપ્ત કરી દીધું હતું. નગરપાલિકા, તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને પ્રદેશનું જૂનું માળખું સમાપ્ત કરી દેવાયું હતું.
જનતા બદલાવ માગે છે અને વિકલ્પ શોધે છે: સંદીપ પાઠક
આ અંગે સંદીપ પાઠકે જણાવ્યું કે, '182 વિધાનસભા બેઠકમાંથી યાત્રા નીકળી હતી. યાત્રા દરમિયાન જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે. જનતા આપ તરફ ઉમ્મીદની નજરે જુએ છે. 10 હજાર ગામોમાં જન સંવાદ થયો હતો. જનતા બદલાવ માગે છે અને વિકલ્પ શોધે છે. 30 હજારથી વધુ નવા લોકો પાર્ટીમાં જોડાયા છે. પરિવાર વધે તો સંગઠન વધારવું પડે છે.'
MAJOR ANNOUNCEMENT📢
— AAP (@AamAadmiParty) June 12, 2022
▪️AAP announces a New Organization structure for Gujarat with over 850 office bearers
▪️Shri @isudan_gadhvi has been appointed as the National Joint General Secretary & Shri Indranil Rajguru has been appointed as the National Joint Secretary
Best wishes🎉 pic.twitter.com/oPWQPgUXfG
અમે તાકાતથી ચૂંટણીમાં ટક્કર આપીશું: ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, 'સંગઠનમાં વધારે લોકોનો સમાવેશ કરીને એક માળખું તૈયાર કર્યું છે. અમે તાકાતથી ચૂંટણીમાં ટક્કર આપીશું.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy