ગુજરાત / રાજીનામું આપનારા સરકારી કર્મચારીઓ પેન્શન મેળવવા માટે હકદાર નથી

Government employees who resign are not entitled to a pension

સુપ્રીમ કોર્ટે એવું માન્યું છે કે, સરકારી કર્મચારી કે જેણે સેવામાંથી રાજીનામું આપ્યું છે તે 'સ્વૈચ્છિક નિવૃત્ત' લોકોને ઉપલબ્ધ પેન્શન જેવા લાભ મેળવવા માટે હકદાર નથી. ઘનશ્યામચંદ શર્મા નામની વ્યક્તિને પટાવાળા તરીકે કાયમી નોકરીમાં નિયુકત કરાયો હતો. તેણે રાજીનામું આપ્યું. જેને માલિક દ્વારા સ્વીકારી લેવામાં આવેલ હતું.

બ્રેકિંગ ન્યૂઝ