ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Good news for farmers The government took this decision to compensate for crop losses

અતિવૃષ્ટી / ખેડૂતો માટે ખુશીના સમાચાર: પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ નિર્ણય

Published By: Gayatri

Last Updated: 04:20 PM, 15 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે મળેલી ગુજરાત કેબિનેટની મીટિંગમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • સરકારે મહેસૂલ વિભાગને સર્વેની કામગારી સોંપી
  • રાજ્ય સરકારે નુકસાની આપવાના નિર્યણ કર્યો છે
  • ખેડૂતોને SDRFના નિયમ આધારે વળતર અપાશે

રાજ્યની કેબિનેટમાં ખેડૂતો વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક પછી આર.સી.ફળદુએ કહ્યું કે અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે કરીશું. પાકનો નાશ અને જમીન ધોવાયાની રાજ્ય સરકારને ફરિયાદો મળી છે. 

રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનની આજે કેબિનેટમાં ચર્ચા થઈ છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને સર્વેની કામગીરી સોંપી દીધી છે. ખેડૂતોને SDRFના નિયમના આધારે વળતર આપવાનું સરકારે નક્કી કર્યું છે.

જો જરૂર જણાશે તો રાજ્ય સરકાર નુકસાનીને લઈને વિશેષ પેકેજ જાહેર કરશે. રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાની આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીડ જોવા મળ્યા છે જેનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

crop farmer અતિવૃષ્ટિ ખેડૂતો માટે સારા સમાચાર પાક નુકાસાન Monsoon 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ