અતિવૃષ્ટી / ખેડૂતો માટે ખુશીના સમાચાર: પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ નિર્ણય

Good news for farmers The government took this decision to compensate for crop losses

ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે મળેલી ગુજરાત કેબિનેટની મીટિંગમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ