ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Good news for farmers The government took this decision to compensate for crop losses
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યની કેબિનેટમાં ખેડૂતો વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક પછી આર.સી.ફળદુએ કહ્યું કે અતિવૃષ્ટિવાળા વિસ્તારોનો સર્વે કરીશું. પાકનો નાશ અને જમીન ધોવાયાની રાજ્ય સરકારને ફરિયાદો મળી છે.
રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાનની આજે કેબિનેટમાં ચર્ચા થઈ છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને સર્વેની કામગીરી સોંપી દીધી છે. ખેડૂતોને SDRFના નિયમના આધારે વળતર આપવાનું સરકારે નક્કી કર્યું છે.
ADVERTISEMENT
જો જરૂર જણાશે તો રાજ્ય સરકાર નુકસાનીને લઈને વિશેષ પેકેજ જાહેર કરશે. રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાની આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીડ જોવા મળ્યા છે જેનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કર્મચારીઓ માટે આવી ખુશખબરી, 8મું પગારપંચ લાગુ થતા જ થશે આ ફાયદો!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / કર્મચારીઓ માટે આવી ખુશખબરી, 8મું પગારપંચ લાગુ થતા જ થશે આ ફાયદો!
ADVERTISEMENT