ચિંતા / ...તો ગુજરાતમાં ઉભી થઈ શકે છે પાણીની મોટી સમસ્યા, રાજ્ય સરકારને નીતિ આયોગની ચેતવણી

gandhinagar niti aayog gujarat government

ગુજરાતમાં એટલી બઘી માત્રામાં ભૂગર્ભ જળનું દોહન થયું છે કે કેન્દ્ર સરકારના નીતિ આયોગે રાજ્યની ટીકા કરી છે અને ચેતવણી આપી છે કે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન નહીં થાય તો રાજ્યમાં પીવાના પાણીની મોટી સમસ્યા ઉદ્દભવી શકે છે. એ સાથે ભૂગર્ભમાંથી વધુ જળનું દોહન કરવું ખતરનાક સાબિત થઇ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ