બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Friday Remedies do these secret astro remedies on friday

ઉપાય / શુક્રવારની રાત્રે કરી લો આ ગુપ્ત ઉપાય: હંમેશા વરસતી રહેશે માતા લક્ષ્મીની કૃપા, ધન-ધાન્યથી ભરાઈ જશે ઘર

Arohi

Last Updated: 03:08 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારના ઉપાય: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ઘરમાં ધન ધાન્યની કમી નથી થતી.

  • શુક્રવારના દિવસે કરો આ ઉપાય 
  • માતા લક્ષ્મી થશે પ્રસન્ન
  • ધન-ધાન્યથી ભરેલું રહેશે ઘર 

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની સાથે શુક્ર દેવને પણ સમર્પિત છે જે ભૌતિક સુખ સુવિધા, ઐશ્વર્ય, વૈભવ, સૌંદર્ય વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માતા લક્ષ્મીની કૃપા, સંસારિક કામનાઓ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે અમુક ખૂબ જ ગુપ્ત જ્યોતિષ ઉપાય જણાવવામાં આવ્યા છે. 

આ ઉપાયોને ગુપ્ત રીતે રાત્રે જ કરવા જોઈએ. જેથી તેનું શુભ ફળ પ્રાપ્ત કરી શકાય. આ જ્યોતિષ ઉપાય કરવાથી જીવનમાં ક્યારેય પણ ધન સંબંધિ સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો અને સુખ સમૃદ્ધિ આવે છે. 

સુખ-સમૃદ્ધિ માટે કરો આ ઉપાય 
ધન વૈભવ અને સુખ-સમૃદ્ધિ માટે શુક્રવારની મધરાત્રીએ અષ્ટ લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કર્યા બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાથે જ ગુલાબના ફૂલ અર્પિત કરો અને કેસર યુક્ત ખીરનો ભોગ લગાવો. પરંતુ ધ્યાન રાખો કે પરિવારના લોકોને આ પૂજાના વિશે પહેલા જ જણાવી દો જેથી પૂજામાં કોઈ ભંગ ન થાય.

માતા લક્ષ્મીની કૃપા માટે કરો આ ઉપાય 
શુક્રવાર રાત્રે ગુલાબી કપડા પહેરીને માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરના સામે ‘ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा’મંત્રનો 108 વખત જાપ કરો અને શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધન સંબંધિ સમસ્યાઓથી મુક્તિ મળશે. 

10 શુક્રવારે કરો આ ઉપાય 
શુક્રવારે સૂર્યાસ્ત બાદ સ્નાન અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને માતા લક્ષ્મીની સામે બેસી ઘીનો દીવો કરો. તેના બાદ પ્લાસ્ટિકના નાનકડા ડબ્બામાં અડધુ મીઠુ ભરી તેને લાલ કપડાની ઉપર મુકી દો. પછી માતા લક્ષ્મીના બીજ મંત્ર 'ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मी नमः'નો એક હજાર વખત જાપ કરો. 

ત્યાર બાદ મિઠાના બડ્ડામાં એક આખુ લવિંગ નાખો અને પછી માતા લક્ષ્મીની આરતી કરો. આરતી બાદ લાલ કપડામાં ડબ્બાને બાંધીને ધન સ્થાન જેવી કે તિજોરી કે લોકરમાં મુકી દો. આવું 10 શુક્રવાર કરો અને તેજ ડબ્બામાં એક એક લવિંગ મુકતા જાઓ. આમ કરવાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા પ્રાપ્ત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ