બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Kishor
Last Updated: 11:44 PM, 29 July 2023
વજન ઘટાડવા માટે ઘણા લોકો મથામણ કરતા હોય છે પરંતુ શરીરની સૌથી મોટી સળગતી સમસ્યા કહી શકાય તે વજન વધવાની સમસ્યા અટકવાનું નામ લેતી નથી. હોય આવી સ્થિતિ વચ્ચે અનેક વાનગીઓ, શાકભાજી, વાનગીઓ અને નાસ્તા છે. જે સ્વાસ્થ્ય માટે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. આજે એવી વાનગીઓ વિશે જણાવીએ જેનાથી સ્વાસ્થ્ય રહી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.
ચિકન મસાલા
ચિકન મસાલાની વાત કરવામા આવે તો તે ખૂબ જ હેલ્ધી અને ઓછી કેલરીવાળો ખોરાક છે. આમાં, ચિકનને દહીં અને મસાલામાં મેરીનેટ કરવામાં આવે છે અને તેલ વગર નોન-સ્ટીક પેનમાં રાંધવામાં બનાવવામાં આવે છે..જેનથી વજન કાબુમાં રાખી શકાય છે.
બાજરીની ખીચડી
બાજરીને મનપસંદ અનેક પ્રકારના શાકભાજી સાથે ગરમ કરી અને મનપસંદ ખીચડી બનાવી શકાય છે. જેને તમે ડિનર (વેઈટ લોસ ડિનર)માં ખાઈને વધતા વજનને સરળતાથી કાબુમાં રાખી શકો છે.
સોયાબીન કરી
પ્રોટીનથી ભરપૂર સોયાબીનનું અથવા સોયાના ટુકડાથી બનેલી શાકભાજી રાત્રી ખાઓ છો, તો તમારું વજન સરળતાથી ઓછું થવા લાગે છે.
ઉપમા
સાઉથ ઇન્ડિયન ડિસ ઉપમા પચવામાં ખૂબ જ સરળ હોય છે. તેથી જ વજન ઘટાડવા માટે તેનો ઉત્તમ આહાર તરીકે ઉપયોગ કરી શકાય છે. વધુમાં પનીર અને મેથીની રોટલી પણ ખૂબ ઉપયોગી છે. જો તમે રાત્રિભોજનમાં પનીર અને મેથીની રોટલી ખાઓ છો તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે જરૂરી ટિપ્સ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
હવે ન ભૂલાય / નોકરિયાત માટે મનગમતું, રોજ પત્નીને કિસ કરીને ઓફિસ જવાથી પગાર-ઉંમર વધારો, આ રહ્યું કારણ
salary hike