કોરોના સંકટ / મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુંને લઇને CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મહત્વનું નિવેદન

Follow covid19 norms to avoid lockdown uddhav thackeray tells people

દિલ્હી પછી કોરોનાનું ભયાનક સ્વરુપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. રવિવારના રોજ કોરોનાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કર્યું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દુનિયામાં કોરોના મહામારી કહેર જોવા મળી રહ્યો છે. આ કોરોનાની લહેર નહીં પણ સુનામી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ