ડરેગા નહીં! / ડરાવો છો કોને? અમે બાળાસાહેબનાં અસલી શિવસૈનિકો છીએ, 12 ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાની શિવસેનાની દરખાસ્ત વિરુદ્ધ બોલ્યા એકનાથ શિંદે

eknath shinde replied after shivsenas letter for disqualification of 12 mlas saying we are real shivsainiks

મહારાષ્ટ્રનાં રાજકારણની દશા તો જુઓ! એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે એકનાથ શિંદે શિવસેનાને જ કહી રહ્યા છે કે અમે બાળાસાહેબનાં અસલી શિવસૈનિકો છીએ, તમે અમને ડરાવી નહીં શકો!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ