બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Effective drink to fight asthma sinusitis allergy symptoms in seasonal change

Health Tips / બેવડી ઋતુમાં બીમારીથી બચાવશે આ ડ્રિંક, રોજ પીવાથી થશે ઢગલાબંધ ફાયદા

Arohi

Last Updated: 03:32 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Care From Seasonal Health Problems: બદલતી ઋતુમાં અસ્થમા, એલર્જી અને સાઈનાઈટિસના દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી જાય છે. આ સીઝનમાં બીમારીના લક્ષણ વધી જાય છે. તેનાથી બચવા માટે ખાસ આયુર્વેદિક ડ્રિંક પીવો.

ઠંડી જઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી ટેમ્પરેચર વધતુ જઈ રહ્યું છે અને ઉનાળાએ દસ્તક આપવાનું શરૂ કરી દીધુ છે. બદલાતી સીઝનમાં બીમારીઓનો ખતરો વધારે રહે છે. ખાસ કરીને જે લોકોની ઈમ્યૂનિટી કમજોર હોય છે. અને એવા લોકો જે ખાસ પ્રકારની બીમારીઓના પ્રતિ સેન્સિટિવ હોય છે. એવા લોકો માટે આયુર્વેદમાં એક ખૂબ જ અસરકારક ડ્રિંક જણાવવામાં આવી છે. જેને પીવાથી સ્થૂળતા અને થાયરોઈડની સમસ્યામાં આરામ મળે છે.

બદલાતી સીઝનમાં આ બીમારીઓનો ખતરો વધારે રહે છે 
એલર્જી, અસ્થમા અને સાઈનોસાઈટિસના દર્દી માટે બદલાતી સીઝન મુશ્કેલી લઈને આવે છે. એવા લોકોને વસંતની સીઝનમાં સાવધાની રાખવાની જરૂર છે. નહીં તો લક્ષણોના વધવાનો ડર રહે છે. બદલાતી સીઝનમાં અસ્થમા, એલર્જી અને સાઈનાઈટિસની સમસ્યા વધી જતી હોય તો આ અસરકારક ડ્રિંક પીવાથી રાહત મળશે. 

બદલાતી સીઝનમાં પીવો આ ડ્રિંક 
બદલાતી સીઝનમાં અસ્થમા, સાઈનાઈટિસ અને એલર્જીની સમસ્યાથી બચવું છે તો ડ્રિંકને મહિના સુધી પીવો. આ ડ્રિંકને બનાવવા માટે બે લીટર પાણીમાં એક ચપટી સુઠ એટલે ડ્રાય જિંજર પાઉડર નાખી ઉકાળી લો. આ ડ્રિંકને આખો દિવસ થોડુ થોડુ પીવો. તેનાથી શરીરમાં થઈ રહેલો કફ દૂર થશે. 

આયુર્વેદિક ડ્રિંક પીતી વખતે રાખો આ વસ્તુઓનું ધ્યાન 

  1. સુંઠથી બનેલી આ ડ્રિંકને એસિડિટીના દર્દીએ બિલકુલ ન પીવી જોઈએ. નહીં તો સમસ્યા વધી શકે છે. 
  2. ત્યાં જ આ ડ્રિંક ફક્ત ગરમી શરૂ થાય તે પહેલા સુધી જ પીવો. ગરમી શરૂ થયા બાદ તેને પીવાની બંધ કરી દો. 
  3. તેની સાથે જ સુંઢથી બનેલી આ ડ્રિંક એક દિવસના અંતર પર પીવો. જેનાથી શરીરમાં બેલેન્સ બની રહે. 

વધુ વાંચો: શરીરમાં રોગનું નામ નિશાન નહીં રહે: રોજ એક મુઠ્ઠી ખાઓ એનર્જીથી ભરપૂર આ દાળ, રીત જાણવી જરૂરી

વેટ લોસ માટે પણ અસરકારક
અસ્થમા, એલર્જીના ઉપરાંત સુંઢથી બનેલી આ ડ્રિંકને વેટ લોસ, પીસીઓડી અને થાઈરોઈડની સમસ્યામાં પણ પી શકાય છે. આ વેટ લોસમાં મદદ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ