બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ શિયાળામાં નથી લાગતી તરસ? ઓછું પાણી પીવાથી થઈ જશે કિડની-લિવર ફેલ
Last Updated: 01:15 AM, 22 December 2025
શિયાળામાં આપણને તરસ ઓછી લાગે છે. આથી અમુક લોકો દિવસ દરમિયાન માત્ર બે ત્રણ ગ્લાસ જ પાણી પીવે છે. પરંતુ આ રીતે ઓછું પાણી પીવું તમારા શરીરના અંગો માટે જોખમી સાબિત થઇ શકે છે. જેમાં કિડની અને લીવરને વધુ નુકશાન થાય છે. શરીરની આંતરિક સફાઈ માટે પાણીની જરૂર પડે છે.
ADVERTISEMENT
રીસર્ચ મુજબ, એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં મીનીમમ 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. જો તમને શિયાળામાં સાદુ પાણી પીવામાં મુશ્કેલી પડતી હોય તો તમે હૂંફાળું કરીને પણ પી શકો છો. તમે નારિયેળ પાણી, તાજા ફળોના રસ, શાકભાજીના જ્યુસથી પણ શરીરને હાઈડ્રેટ રાખી શકો છો. અને ઘરે બનાવેલા સૂપ દ્વારા પણ તમારા પાણીનું સેવન વધારી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.