બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Priyakant
Last Updated: 03:28 PM, 5 April 2024
Vastu Tips : હિંદુ ધર્મ મુજબ માણસના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચીજ વસ્તુઓની ગોઠવણી કરવામાં આવી હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પ્રગતિ પણ લાવે છે. જેમાં રસોડાની ચીજ વસ્તુઓની ગોઠવણ પણ ખૂબ મહત્વની મનાય છે. પરંતુ જો રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવેલી હોય તો તે સકારાત્મકતાની જગ્યાએ નકારાત્મકતા ફેલાવે છે સાથે તમને નુકસાન પણ થઈ શકે છે. માટે તમારે નુકસાનીમાંથી બચવું હોય તો રસોડામાંથી કેટલીક વસ્તુઓ આજે જ દૂર કરી દેવી જોઈયે.
રસોડામાંથી આ વસ્તુઓ કરો દૂર
જો તમે તમારા રસોડામાં સાવરણી રાખતા હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.તેને તુરંત જ રસોડાથી દુર કરો. રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ પણ થાય છે.
અનેક લોકો પોતાના રસોડામાં મંદિર રાખતા હોય છે. પરંતુ રસોડામાં મંદિર રાખવું વાસ્તુની દ્રષ્ટીએ અશુભ મનાય છે. જો તમે રસોડામાં મંદિર બનાવ્યું છે તો તે મંદિર હટાવી દો. કેમ કે રસોડામાં મંદિરના હોવાથી પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.
કેટલાયના રસોડામાં તૂટેલા વાસણો પડ્યા હોય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ રસોડામાં તૂટેલા વાસણ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલા વાસણ રસોડામાં રાખવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે.
વધુ વાંચો: આજે પાપમોચની એકાદશીના પાવન દિવસે અવશ્ય કરો આ પાઠ, મળશે પાપોથી મુક્તિ
આ સિવાય અનેક લોકો રસોડામાં બીજી એક ભૂલ પણ કરતા હોય છે. જેમાં લોકો રાત્રે લોટને ભેળવીને ફ્રિજ રાખીને બીજા દિવસે તેમાથી રોટલી બનાવતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ વાસી લોટમાંથી રોટલી બનાવવાથી પરિવાર પર શનિ અને રાહુની નકારાત્મક અસર પડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ