બ્રેકિંગ ન્યુઝ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
Arohi
Last Updated: 08:08 AM, 5 April 2024
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વખત આ વ્રત 5 એપ્રિલ એટલે કે આજે છે. આ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ જીવનમાં સુખ-શાંતિ માટે વ્રત પણ કરવામાં આવે છે.
માન્યતા છે કે સાધકને પાપમોચની એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ કથાનો પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. માટે આ દિવસે પૂજા વખતે પાપમોચની એકાદશી વ્રત કથાનો પાઠ જરૂર કરવો જોઈએ. એવામાં આવો જાણીએ પાપમોચની એકાદશીની વ્રત કથા.
પાપમોચની એકાદશી 2024 વ્રત કથા
પૌરાણિક કથા અનુસાર એક વખત રાજા માંધાતાએ લોમશ ઋષિને એક પ્રશ્ન કર્યો કે ભૂલથી થયેલા પાપોમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો એવામાં લોમશ ઋષિએ પાપમોચની એકાદશી વ્રત વિશે જણાવ્યું.
કથા અનુસાર એક વખત ચ્યવન ઋષિના પુત્ર મેઘાવી વનમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી એક અપ્સરા જઈ રહી હતી. જેનું નામ મંજુધોષા હતું. તેની નજર મેઘાવી પર પડી અને તેને જોઈને મોહિત થઈ ગઈ.
ત્યાર બાદ મંજુધોષાએ મેઘાવીને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પ્રયત્ન કર્યો. આ કાર્યની મદદ માટે કામદેવન પણ આકાશથી આવ્યા. ત્યારે મેઘાવી પણ મંજૂધોષાની તરફ આકર્ષિત થઈ ગયા. એવામાં તે દેવોના દેવ મહાદેવની તપસ્યા કવાનું ભુલી ગયા તો તેમણે મંજૂધોષાને દોષી માનતા તેમને પિશાચિની થવાનો શ્રાપ આપ્યો. જેનાથી અપ્સરા ખૂબ જ દુખી થઈ.
વધુ વાંચો: ભગવાનને ભોગ ધરાવતી વખતે કેટલી વાર ઘંટડી વગાડવી? જાણો તેના નિયમો
ત્યાર બાદ અપ્સરાએ મેઘાવીની માફી માંગી અને તે વાતને સાંભળીને મેઘાવીએ મંજૂધોષાને ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી વ્રત વિશે જણાવ્યું. મેઘાવીના કહેવાય પર મંજૂઘોષાએ વિધિપૂર્વક પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પુષ્ય પ્રભાવથી અપ્સરાને બધા પાપોમાંથી છુટકારો મળ્યો. આ એકાદશી વ્રતના પ્રભાવથી મંજુધોષા ફરી અપ્સરા બની ગઈ અને સ્વર્ગમાં પાછી જતી રહી. મંજૂધોષાના બાદ મેઘાવીએ પણ પાપમોચની એકાદશીનું વ્રત કર્યું અને પોતાના પાપોને દૂર કર્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024