બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Astro Tips For Bhog know how many times ring the bell for bhog

ધર્મ / ભગવાનને ભોગ ધરાવતી વખતે કેટલી વાર ઘંટડી વગાડવી? જાણો તેના નિયમો

Arohi

Last Updated: 05:17 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips For Bhog: હિંદૂ ધર્મમાં પૂજા કરતી વખતે ઘંટડી વગાડવી શુભ અને પૂર્ણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ભગવાનને ભોગ લગાવતી વખતે ઘંટડી કેટલી વખત વગાડવી તેનું જ્ઞાન હોવું જરૂરી છે. માટે આજે ભગવાનને ભોગ લગાવતી વખતે કેટલી વખત અને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ જાણો તેના વિશે વિસ્તારથી.

હિંદૂ ધર્મમાં પૂજા વખતે ઘંટ વગાડવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘંટ વગર પૂજાને પુરી નથી મનાવમાં આવતી. આ વાત ઘર હોય તે મંદિર દરેક જગ્યા પર લાગુ પડે છે. પરંતુ ભગવાનને ભોગ આપતી વખતે કેમ આવું કરવામાં આવે છે તેના પાછળનું કારણ શું તમે જાણો છો?  

જાણો કેમ ભગવાનને ભોગ લગાવતી વખતે વગાડવામાં આવે છે ઘંટડી 
હિંદૂ માન્યતાઓ અનુસાર વાયુ તત્વોને જાગૃત કરવા માટે ઘંટડી વગાડવામાં આવે છે. હકીકતે વાયુમાં પંચ તત્વ હોય છે. વ્યાન વાયુ, ઉડાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને પ્રાણ વાયું. માટે ભગવાનને ભોગ લગાવતી વખતે 5 વખ ઘંટડી વગાડીને આ બધા તત્વોને જગાડવામાં આવે છે. તેના બાદ જ ભગવાનને ભોગ લગાવવામાં આવે છે જેથી તે તેને સ્લીકાર કરી શકે.

જાણો ભગવાનને ભોગ લગાવવાની સાચી રીત 
હકીકતે ભગવાનને જે ભોગ અર્પિત કરવામાં આવે છે તેને નિવેદ કહેવામાં આવે છે. તેમાં અન્ન, જળ, મેવા, મિષ્ઠાન અને ફળ પણ હોઈ શકે છે. નિવેદને હંમેશા ભગવાનને અર્પિત કરતી વખતે પાનના પત્તામાં જ મુકીને આપવું જોઈએ. હકીકતે દેવતાઓને પાન અતિ પ્રિય છે. 

આજ કારણ છે કે જ્યારે પણ ભગવાનને ભોગ લગાવવામાં આવે તો પાનમાં જ લગાવો. જણાવી દઈએ કે પાનના પત્તાની ઉત્તપતિ સમુદ્ર મંથનમાં અમૃતના ટીંપાથી થઈ હતી. આજ કારણ છે કે દેવતાઓને પાન અતિ પ્રિય છે. 

ભોગ લગાવતી વખતે કયા મંત્રોનો કરશો જાપ? 
જ્યારે પણ ભગવાનને નીવેદ અર્પિત કરવામાં આવે તો તે સમયે પાંચ વખત ઘંટ જરૂર વગાડો. ઘંટ વગાડતી વખતે વ્યક્તિએ નીચે આપવામાં આવેલા મંત્રોનું ઉચ્ચારણ કરવું. 

ॐ व्यानाय स्वाहा,
ॐ उदानाय स्वाहा,
ॐ अपानाय स्वाहा,
ॐ समानाय स्वाहा,
ॐ प्राणाय स्वाहा,

વધુ વાંચો: આવનારી ચૈત્રી નવરાત્રીમાં અપનાવજો આ 7 ઉપાય, મળશે ગ્રહદોષથી છૂટકારો, દૂર થશે નકારાત્મકતા

ત્યાર બાદ હાથમાં જળ લઈને પ્રસાદના ચારે બાજુ હાથ ફેરવો. તે સમયે ॐ ब्रह्मअणु स्वाहाનું ઉચ્ચારણ કરતા ઘરતી પર જળને છાંટો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ