બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Arohi
Last Updated: 05:17 PM, 4 April 2024
હિંદૂ ધર્મમાં પૂજા વખતે ઘંટ વગાડવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘંટ વગર પૂજાને પુરી નથી મનાવમાં આવતી. આ વાત ઘર હોય તે મંદિર દરેક જગ્યા પર લાગુ પડે છે. પરંતુ ભગવાનને ભોગ આપતી વખતે કેમ આવું કરવામાં આવે છે તેના પાછળનું કારણ શું તમે જાણો છો?
જાણો કેમ ભગવાનને ભોગ લગાવતી વખતે વગાડવામાં આવે છે ઘંટડી
હિંદૂ માન્યતાઓ અનુસાર વાયુ તત્વોને જાગૃત કરવા માટે ઘંટડી વગાડવામાં આવે છે. હકીકતે વાયુમાં પંચ તત્વ હોય છે. વ્યાન વાયુ, ઉડાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને પ્રાણ વાયું. માટે ભગવાનને ભોગ લગાવતી વખતે 5 વખ ઘંટડી વગાડીને આ બધા તત્વોને જગાડવામાં આવે છે. તેના બાદ જ ભગવાનને ભોગ લગાવવામાં આવે છે જેથી તે તેને સ્લીકાર કરી શકે.
જાણો ભગવાનને ભોગ લગાવવાની સાચી રીત
હકીકતે ભગવાનને જે ભોગ અર્પિત કરવામાં આવે છે તેને નિવેદ કહેવામાં આવે છે. તેમાં અન્ન, જળ, મેવા, મિષ્ઠાન અને ફળ પણ હોઈ શકે છે. નિવેદને હંમેશા ભગવાનને અર્પિત કરતી વખતે પાનના પત્તામાં જ મુકીને આપવું જોઈએ. હકીકતે દેવતાઓને પાન અતિ પ્રિય છે.
આજ કારણ છે કે જ્યારે પણ ભગવાનને ભોગ લગાવવામાં આવે તો પાનમાં જ લગાવો. જણાવી દઈએ કે પાનના પત્તાની ઉત્તપતિ સમુદ્ર મંથનમાં અમૃતના ટીંપાથી થઈ હતી. આજ કારણ છે કે દેવતાઓને પાન અતિ પ્રિય છે.
ભોગ લગાવતી વખતે કયા મંત્રોનો કરશો જાપ?
જ્યારે પણ ભગવાનને નીવેદ અર્પિત કરવામાં આવે તો તે સમયે પાંચ વખત ઘંટ જરૂર વગાડો. ઘંટ વગાડતી વખતે વ્યક્તિએ નીચે આપવામાં આવેલા મંત્રોનું ઉચ્ચારણ કરવું.
ॐ व्यानाय स्वाहा,
ॐ उदानाय स्वाहा,
ॐ अपानाय स्वाहा,
ॐ समानाय स्वाहा,
ॐ प्राणाय स्वाहा,
વધુ વાંચો: આવનારી ચૈત્રી નવરાત્રીમાં અપનાવજો આ 7 ઉપાય, મળશે ગ્રહદોષથી છૂટકારો, દૂર થશે નકારાત્મકતા
ત્યાર બાદ હાથમાં જળ લઈને પ્રસાદના ચારે બાજુ હાથ ફેરવો. તે સમયે ॐ ब्रह्मअणु स्वाहाનું ઉચ્ચારણ કરતા ઘરતી પર જળને છાંટો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024