બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Chaitra navratri 2024 remedies for follow in navratri for get rid of grah dosh and take prosperity

ધર્મ / આવનારી ચૈત્રી નવરાત્રીમાં અપનાવજો આ 7 ઉપાય, મળશે ગ્રહદોષથી છૂટકારો, દૂર થશે નકારાત્મકતા

Arohi

Last Updated: 08:26 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024: ચૈત્ર મહિનાની નવરાત્રીની શરૂઆત થવાની છે. આ સમયે માતાને ખુશ કરીને જીવનમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિ લાવવા માટે માતાને રોજ તેમનું પ્રીય ફૂલ મોગરો ચડાવો.

હિંદૂ માન્યતાઓમાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે. તેમાં ચૈત્ર નવરાત્રીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી એપ્રિલ મહિનામાં 9 તારીખથી શરૂ થઈ રહી છે. આ વખતની નવરાત્રી ખરમાસમાં પડી રહી છે. માટે તેનું મહત્વ વધી જાય છે. ખરમાસમાં આવનાર ચૈત્ર નવરાત્રીમાં અમુક ઉપાયો કરવાથી તમે માતા દુર્ગાને ખુશ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. જાણો તે ઉપાયો વિશે. 

માતા દુર્ગાને અર્પિત કરો મોગરો 
માતા દુર્ગાને ચડાવવામાં આવતા પુષ્પોની વાત કરવામાં આવે તો માતાજીને મોગરો અતિ પ્રિય છે. આ નવરાત્રીમાં તમે માતાને મોગરો અર્પિત કરીને તેમનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. 

જવારામાં દાટી દો ચાંદીનો સિક્કો 
નવરાત્રી વખતે જે જવારા રોપવામાં આવે છે તેની માટીમાં એક ચાંદીનો સિક્કો દાટી દો. નવરાત્રીમાં નોમના દિવસે તે સિક્કાને નિકાળીને ઘરની તિજોરીમાં મુકો દો. તેનાથી ઘરમાં ધન-સંપત્તી વધશે. 

માતાને અર્પિત કરો લાલ ચંદન 
ચૈત્ર નવરાત્રીમાં દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવો. તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂર લગાવો. આમ કરવાથી લોકોની લાગેલી ખરાબ નજર ઉતરી જશે. 

ગ્રહ દોષ શાંત કરવા કરો આ ઉપાય 
જો તમારા ઉપર કોઈ ગ્રહ દોષ લાગેલો છે તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રીના સમયે લાલ રંગના કપડામાં 5 કોડીઓ એક માટીના પાત્રમાં મુકીને તુલસીની પાસે મુકી દો. આ બધુ ગ્રહ દોષોને શાંત કરી દેશે. 

દુર્ગા સપ્તશનીનો પાઠ કરો 
ચૈત્ર નવરાત્રીના સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો. માતા દુર્ગાના સ્ત્રોતનો પાઠ કરવાથી તે તમારા બધા કષ્ટોને દૂર કરી દેશે. 

લાલ ફૂલથી ઘરની નકારાત્મક ઉર્જા કરો દૂર 
ચૈત્ર નવરાત્રીમાં દુર્ગાની પૂજા અને સપ્તશતીનો પાઠ કર્યા બાદ રોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાટી દો. 9 દિવસ સુધી આમ કરવાથી ઘરમાં હાજર બધા પ્રકારની નકારાત્મકતા નષ્ટ થઈ જશે. 

વધુ વાંચો: બસ હવે 5 દિવસ! આ રાશિઓ પર થશે દરિદ્ર યોગની 'ભારે' અસર, બેંક એકાઉન્ટ થશે તળિયા ઝાટક

ચૌમુખી દિવો 
એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાની સામે ચૌમુખી દીવો કરવો જોઈએ. તેમાં સરસવના તેલનો ઉપયોગ કરો. માન્યતા છે કે સરસવના તેલનો દીવો કરવાથી રોકાયેલા કામ પુરા થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ