વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ તુલસીના છોડની આસપાસ ન રાખતા આ 5 ચીજ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન!

Do not keep these 5 things near Tulsi plant even by mistake

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માટે વ્રત, તહેવાર, શુભ અને માંગલિક કાર્યો પર તુલસીની પૂજા કરવામાં આવે છે અને દેવી-દેવતાઓને તુલસી અર્પિત કરવામાં આવે છે. તુલસીની પૂજાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ