બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:54 PM, 8 June 2026
ગરમીની સિઝનમાં રેફ્રિજરેટર આપણા ઘરનો એક જરુરી ભાગ બની જાય છે. ઠંડુ પાણી પીવાની વાત હોય કે, ખોરાક તાજો રાખવાની વાત હોય, ફ્રિજ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. જો કે, શું તમે જાણો છો કે ફ્રિજનું સ્થાન તેમજ તેની અંદર કે ઉપર શું રાખવામાં આવ્યું છે - મહત્વનું છે? આ પરિબળો ફક્ત તેની કાર્યક્ષમતાને જ અસર કરતા નથી પરંતુ તમારા ઘરની ઉર્જા અને વાસ્તુ પર પણ સીધી અસર કરે છે. આવો આપણે વાસ્તુ અને રેફ્રિજરેટરની જાળવણી સંબંધિત કેટલાક મુખ્ય મુદ્દાઓનું પર નજર કરીએ.
ADVERTISEMENT
ફ્રિજ માટે સૌથી શુભ દિશાઓ
વાસ્તુ અનુસાર, ફ્રિજનું ભારે અને ઠંડુ સ્વરૂપ તેને ચોક્કસ ઉર્જાનું કેન્દ્ર બનાવે છે. તેના સ્થાન માટે યોગ્ય દિશા પસંદ કરવી ખૂબ જ જરુરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફ્રિજની અંદરની વ્યવસ્થા ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલી છે:
ADVERTISEMENT
શું રાખવું:
ADVERTISEMENT
શું ના રાખવું:
ADVERTISEMENT

લોકો ઘણીવાર ફ્રિજની ઉપરનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તુ અનુસાર, આ ખોટું હોઈ શકે છે:
ગરમી માટે ખાસ વાસ્તુ ટિપ્સ
વાસ્તુ અનુસાર, ફ્રિજ અને વોટર ફિલ્ટર (RO/Purifier) બંને ઠંડકનું પ્રતીક છે, તેમને એક જ દિશામાં (જેમ કે ઉત્તર કે પશ્ચિમ) મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, ખાતરી કરો કે પાણીની પાઇપલાઇનમાં કોઈ લીકેજ ન હોય, કારણ કે ટપકતું પાણી ઘરની સંપત્તિનો બગાડ (પૈસાનો બગાડ)નો સંકેત આપે છે.
DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.