બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kinjari
Last Updated: 03:16 PM, 30 November 2021
ફૂલાવરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન A, B, C અને પોટેશિયમ પણ હોય છે. તેને ખાવું તમારા માટે ફાયદાકારક છે, પરંતુ જો તમને થાઈરોઈડ કે પથરીની સમસ્યા હોય તો ફૂલાવર ખાવાનું ટાળો.
પાચન સાથે સમસ્યાઓ
ગેસની સમસ્યામાં પણ ફૂલાવરનું સેવન ન કરો. આ શાકભાજીમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. આ કાર્બોહાઇડ્રેટ કુદરતી રીતે કેટલીક શાકભાજીમાં હોય છે, પરંતુ આપણું શરીર તેને પચાવી શકતું નથી. જેના કારણે એસિડિટીની સમસ્યા વધી શકે છે. જો તમને પેટ સંબંધિત સમસ્યા સતત રહેતી હોય તો ફૂલાવરનું સેવન ન કરો.
ફૂલાવરમાં એન્ટીઑકિસડન્ટ, ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, ફોલેટ, વિટામિન K અને ફાઇબર જેવા પોષક તત્ત્વો અને ગ્લુકોસિનોલેટ્સ નામના સલ્ફર ધરાવતા રસાયણો હોય છે. જ્યારે આ રસાયણો પેટમાં જાય છે, ત્યારે તેઓ હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજન બનાવે છે. તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
થાઈરોઈડના દર્દીઓ ખાતા નથી
જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો ફૂલાવરનું સેવન ન કરો. આ T3 અને T4 હોર્મોન્સમાં વધારો કરી શકે છે.
કિડનીની સમસ્યામાં
પિત્તાશય અથવા કિડની સ્ટોનની સમસ્યામાં ફૂલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડશે કારણ કે, તેમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે. યુરિક એસિડ વધી ગયું હોય તો પણ ફૂલાવરનું સેવન ન કરવું. આ ખાવાથી તમારી સમસ્યા વધી જશે.
પોટેશિયમની ઊંચી માત્રા
ફૂલાવરમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે લોકો તેનું વધુ સેવન કરે છે, તેમનું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. જો તમે પહેલાથી જ લોહીને ઘટ્ટ કરવા માટે દવા લઈ રહ્યા છો, તો ડૉક્ટરની સલાહ પછી જ ફૂલાવરનું સેવન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime