બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do not do these three mistakes when you have a fever
Vishal Dave
Last Updated: 11:50 PM, 14 March 2024
બદલાતી ઋતુમાં તાવ એક સામાન્ય સમસ્યા છે અને ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દવા અને આરામ કરીએ તો બધું સારું થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે તાવ દરમિયાન કેટલીક ભૂલો પણ થાય છે, જેના કારણે તમારા સ્વસ્થ થવામાં વિલંબ થઈ શકે છે. હા, ક્યારેક અજાણતા કરવામાં આવેલી ભૂલો તમારી સમસ્યાઓ વધારી શકે છે.
એવી ત્રણ ભૂલો વિશે જાણીએ જે લોકો બીમાર હોય ત્યારે વારંવાર કરતા હોય છે. જો તમને તાવ છે તો આ ભૂલો કરવાથી બચો.
1. ખાવામાં બેદરકારી
કેટલાક લોકો માને છે કે તાવ દરમિયાન ખોરાક ન ખાવો જોઈએ. આ સલાહ સંપૂર્ણપણે ખોટી છે. ખોરાક બંધ કરવાથી શરીર નબળું પડી શકે છે અને રોગપ્રતિકારક શક્તિ પર પણ નકારાત્મક અસર પડે છે. તાવ દરમિયાન શરીરને ઊર્જાની જરૂર પડે છે. ખીચડી, દાળ કે સૂપ જેવા હળવા ખોરાકનું સેવન કરવું ફાયદાકારક છે. તેમજ તાવમાં શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય છે, તેથી પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અથવા ઈલેક્ટ્રોલાઈટ્સયુક્ત દ્રાવણ પીવું જરૂરી છે.
2. મધનું સેવન
એવો દાવો કરવામાં આવે છે કે તાવ દરમિયાન મધનું સેવન ન કરવું જોઈએ. જો કે, આ સંદર્ભે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી. તાવ દરમિયાન મીઠી વસ્તુઓનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે, પરંતુ યોગ્ય માત્રામાં મધનું સેવન કરવું સલામત છે.
3. પંખો ન ચલાવો અને ગરમીમાં પડ્યા રહેવું
એ વાત સાચી છે કે તાવ દરમિયાન પરસેવો વળવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. પરંતુ, પરસેવો પાડવા માટે પંખાનો ઉપયોગ ન કરીને ગરમીમાં પડ્યા રહેવું પણ યોગ્ય નથી માટે ધીમી ગતિએ પંખાનો ઉપયોગ કરી શકો છો
તાવની સારવાર કેવી રીતે કરવી?
તાવ દરમિયાન આરામ કરવો અને હળવો ખોરાક લેવો જરૂરી છે. ઉપરાંત, પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ. જો તાવ વધુ હોય અથવા 3 દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime