વાવાઝોડું / ગુજરાત પર આવી રહી છે આસમાની આફત! દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને બોટ પણ બહાર કાઢી લેવા સૂચના

Disaster is coming to Gujarat! A signal number 2 was put up on the beach, instructing fishermen to take out their boats as...

બિપોરજોય સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે જાફરાબાદ, પોરબંદર તેમજ માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોએ  પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના આપવામાં આવી રહી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ