બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 AM, 28 March 2025
સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં 4 વાર નવરાત્રી આવે છે, અને ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે. આ વર્ષે 30 માર્ચ 2025, રવિવારથી ચૈત્ર નવરાત્રી પ્રારંભ થઈ રહી છે. આ 9 દિવસ માતાજીની કૃપા મેળવવા માટે વિશેષ છે. તેથી લોકો 9 દિવસ ઉપવાસ રાખે છે, ઘરમાં ઘટસ્થાપના કરીને માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીના 9 દિવસ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ઉપાય કહેવામાં આવ્યા છે. આ ઉપાય ખાસ કરીને ત્યારે વધુ અસરકારક સાબિત થાય છે, જ્યારે તમે કોઈ કારણસર 9 દિવસના ઉપવાસ ન કરી શકો, પણ માતાજીની કૃપા મેળવવા ઈચ્છો છો.
ADVERTISEMENT

જો ઉપવાસ ન કરી શકો, તો પણ આ કામ જરૂર કરો
ADVERTISEMENT
જો તમે નવરાત્રીના 9 દિવસ ઉપવાસ ન કરી શકો, તો નીચે આપેલા ઉપાયો દ્વારા પણ ઉપવાસ જેવું પુણ્ય ફળ મેળવી શકો છો:
ADVERTISEMENT

નવરાત્રીમાં આ ખાસ ઉપાય અજમાવો
ADVERTISEMENT
વધુ વાંચો: 29 માર્ચથી ચમકી જશે આ 3 રાશિના જાતકોની કિસ્મત, શુભ રહેશે શનિના ચાંદીનો પાયો
ADVERTISEMENT
આ ઉપાયો કરીને પણ નવરાત્રી વ્રત જેવું જ પુણ્ય ફળ મેળવી શકાય છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.