બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દિવાળી / ઘરમાં થશે પૈસાનો વરસાદ, બસ ધનતેરસ પર જો ઘરે લઇને આવશો આ 5 ચીજ

photo-story

8 ફોટો ગેલેરી

દિવાળી 2024 / ઘરમાં થશે પૈસાનો વરસાદ, બસ ધનતેરસ પર જો ઘરે લઇને આવશો આ 5 ચીજ

Last Updated: 04:26 PM, 22 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Dhanteras 2024: જ્યોતિષોની માનીએ તો ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગમાં ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સાધકના સુખ અને સૌભાગ્યમાં અપાર વૃદ્ધિ થાય છે.

1/8

photoStories-logo

1. 29 ઓક્ટોબરે છે ધનતેરસ

વૈદિક પંચાંગ અનુસાર 29 ઓક્ટોબરે ધનતેરસ છે. આ પર્વ દર વર્ષે કાર્તક મહિનામાં ઉજવવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર ચિરકાળમાં કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વન્તરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. તેના માટે દર વર્ષે કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ભગવાન ધન્વન્તરીની પૂજા

આ શુભ અવસર પર ભગવાન ધન્વન્તરીની પૂજા કરવામાં આવે છે. તેની સાથે જ સોના અને ચાંદીના આભુષણોની ખરીદી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ધનતેરસના દિવસે રોજબરોજની વસ્તુઓ ખરીદવાનું પણ વિધાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. દરિદ્રતા થાય છે દૂર

આ વસ્તુઓને ઘરે લાવવાથી દરિદ્રતા દૂર થઈ જાય છે. સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમે પણ આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે 5 વસ્તુઓ જરૂર ઘરે લઈ આવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કળશ

જો તમે વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે કળશની ખરીદી કરો. તેને ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો. તમે ઈચ્છો તો નાનકડો કળશ તિજોરીમાં પણ મુકી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મીઠુ

જો તમે આર્થિક તંગીથી છુટકારો મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે મીઠાની ખરીદી જરૂર કરો. આ ઉપાયને કરવાથી આવકમાં વધારો થાય છે. સાથે જ ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સાવરણી

વાસ્તુ જાણકારો અનુસાર ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેના માટે ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી જરૂર કરો. આ ઉપાયને કરવાથી સુખ અને દરિદ્રતા દૂર થાય છે. સાથે જ ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા વરસે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ગોમતી ચક્ર

જો તમે આવક અને સૌભાગ્યનાં વૃદ્ધિ મેળવવા માંગો છો તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદીને જરૂર ઘરે લાવો. તેનો ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ધાણા

સનાતન ધર્મમાં ધનતેરસના દિવસે ધાણા ખરીદવાની પ્રથા છે. તેના માટે ધનતેરસના દિવસે ધાણા જરૂર ખરીદીને ઘરે લાવો. પૂજાના સમયે ધનની દેવી માતા લક્ષ્મીને અર્પિત કરો. આ ઉપાય કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maa Lakshmi ભગવાન ધન્વંતરી Dhanteras 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ