બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Arohi
Last Updated: 08:07 AM, 18 November 2023
દેવઉઠી એકાદશી આવવાની છે. આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. હિંદૂ પંચાંગ અનુસાર કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠીની એકાદશી કહેવામાં આવે છે.
દેવઉઠીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસથી ચાતુર્માસનું સમાપન થઈ જાય છે અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. લોકોમાં આ વખતે દેવઉઠની એકાદશીની તિથિને લઈને થોડુ કન્ફ્યુઝન થઈ ગયું છે. તો આવો જાણીએ દેવઉઠની એકાદશીની સાચી તિથિ કઈ છે.
દેવઉઠી એકાદશીની તિથિ
ઉદયાતિથિ અનુસાર, આ વખતે દેવઉઠી એકાદશીનું વ્રત 23 નવેમ્બરે રાખવામાં આવશે. દેવઉઠી એકાદશીની તિથિની શરૂઆત આ વખતે 22 નવેમ્બરે રાત્રે 11.03 મિનિટ પર થશે અને એકાદશી તિથિનું સમાપન 23 નવેમ્બરે રાત્રે 9.01 મિનિટ પર થશે.
દેવઉઠી એકાદશીનો શુભ યોગ
દેવઉઠી એકાદશી આ વખતે ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યા છે. દેવઉઠી એકાદશી વ્રતના પારણા 24 નવેમ્બર શુક્રવારે સવારે 6.51 મિનિટથી લઈને સવારે 8.57 મિનિટ સુધી રહેશે.
દેવઉઠની એકાદશી પૂજન વિધિ
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો અને વ્રતનો સંકલ્પ લો. એકાદશીના દિવસે સંપૂર્ણ સમય ભગવાન વિષ્ણુનુ ધ્યાન રાખો. સાથે જ આ દિવસે ઘરોમાં દીવા કરો. રાતમાં ભગવાન વિષ્ણુ સહિત બધા દેવી-દેવતાઓનું પૂજન કરો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect