બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Corona virus will be destroyed in 60 seconds!

કામની વાત / 60 સેકન્ડમાં નષ્ટ થઇ જશે કોરોના વાયરસ! માર્કેટમાં લૉન્ચ થયુ હર્બલ માઉથ સેનીટાઇઝર

Kinjari

Last Updated: 10:52 AM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ મોઢામાંથી બહાર નીકળીને અન્ય લોકોને પણ સંક્રમિત કરે છે. માસ્ક એટલા માટે જ પહેરવામાં આવે છે પરંતુ હવે 60 સેકન્ડમાં તમે કોરોના વાયરસને મારી શકશો.

  • કોરોના વાયરસને નષ્ટ કરવા આવ્યુ સેનીટાઇઝર
  • અમેરીકન પ્રોફેસરે બનાવ્યુ આ સેનીટાઇઝર 
  • હર્બલ સેનીટાઇઝરમાં કોઇ કેમીકલ નહી 

કોરોના વાયરસ મોઢા અને નાકના રસ્તે ફેફસા સુધી પહોંચીને તેમને નુકસાન પહોંચાડે છે. જો આ વાયરસને મોઢામાં જ ખત્મ કરી દેવામાં આવે તો તે બીજા લોકોને સંક્રમિત નહી કરી શકે. 

60 સેકન્ડમાં નષ્ટ થશે વાયરસ 
આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ નિવાસી અમેરિકી વૈજ્ઞાનિકે એેક હર્બલ માઉથ સેનીટાઇઝર બનાવ્યુ છે. તેના પ્રયોગથી વાયરસ મોઢામાં જ નષ્ટ થઇ જશે. તેમાં કોઇ પ્રકારનુ કેમિકલ ભેળવવામાં આવ્યુ નથી. 

સિદ્ધાર્થનગરના બાંસીના મૂળ નિવાસી અને અમેરિકાના મેરિલેન્ડમાં પ્રોફેસર ડૉ. શાશ્વત શ્રીવાસ્તવે એક એવ હર્બલ સેનીટાઇઝર બનાવ્યુ છે જેનાથી 60 સેકન્ડમાં જ કોરોના વાયરસ મોઢામાં નષ્ટ થઇ જશે. 

4-5 કલાક રહેશે કોગળા કરવાનો અસર 
શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે આ હર્બલ સેનીટાઇઝર બિડલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ હૈદરાબાદની પ્રોફેસર ડૉ. સુમન કપૂર સાથે મળીને રાઇટશ્યોર નામના સેનીટાઇઝરનું નિર્માણ કર્યુ છે. દવા તરીકે પ્રયોગ માટે એઇમ્સ જોધપુરમાં તેનુ ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે. શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમાં મૂલેઠી, બ્રાહ્મી, શતાવરી, કલૌંજી, તુલસી જેવી 24 ઔષધીઓ છે. જેનાથી માઉથવોશ કરશો તો તેનો અસર લાંબા સમય સુધી રહેશે. 

આ સિવાય પણ લોકો ઘરેલૂ ઉપચાર કરતા હોય છે. આપણી આસપાસ કોરોના વાયરસનો કહેર એટલો વધી ગયો છે કે ડૉક્ટર્સે ઘરેલૂ ઉપચાર કરવાનુ પણ કહ્યું છે. જો તમને થોડી તકલીફ થવા લાગે તો તમારે ઘરેલૂ ઉપચારનો સહારો લેવો જોઇએ. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ