બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / Corona virus will be destroyed in 60 seconds!
Kinjari
Last Updated: 10:52 AM, 1 May 2021
કોરોના વાયરસ મોઢા અને નાકના રસ્તે ફેફસા સુધી પહોંચીને તેમને નુકસાન પહોંચાડે છે. જો આ વાયરસને મોઢામાં જ ખત્મ કરી દેવામાં આવે તો તે બીજા લોકોને સંક્રમિત નહી કરી શકે.
60 સેકન્ડમાં નષ્ટ થશે વાયરસ
આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ નિવાસી અમેરિકી વૈજ્ઞાનિકે એેક હર્બલ માઉથ સેનીટાઇઝર બનાવ્યુ છે. તેના પ્રયોગથી વાયરસ મોઢામાં જ નષ્ટ થઇ જશે. તેમાં કોઇ પ્રકારનુ કેમિકલ ભેળવવામાં આવ્યુ નથી.
સિદ્ધાર્થનગરના બાંસીના મૂળ નિવાસી અને અમેરિકાના મેરિલેન્ડમાં પ્રોફેસર ડૉ. શાશ્વત શ્રીવાસ્તવે એક એવ હર્બલ સેનીટાઇઝર બનાવ્યુ છે જેનાથી 60 સેકન્ડમાં જ કોરોના વાયરસ મોઢામાં નષ્ટ થઇ જશે.
4-5 કલાક રહેશે કોગળા કરવાનો અસર
શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે આ હર્બલ સેનીટાઇઝર બિડલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ હૈદરાબાદની પ્રોફેસર ડૉ. સુમન કપૂર સાથે મળીને રાઇટશ્યોર નામના સેનીટાઇઝરનું નિર્માણ કર્યુ છે. દવા તરીકે પ્રયોગ માટે એઇમ્સ જોધપુરમાં તેનુ ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે. શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમાં મૂલેઠી, બ્રાહ્મી, શતાવરી, કલૌંજી, તુલસી જેવી 24 ઔષધીઓ છે. જેનાથી માઉથવોશ કરશો તો તેનો અસર લાંબા સમય સુધી રહેશે.
આ સિવાય પણ લોકો ઘરેલૂ ઉપચાર કરતા હોય છે. આપણી આસપાસ કોરોના વાયરસનો કહેર એટલો વધી ગયો છે કે ડૉક્ટર્સે ઘરેલૂ ઉપચાર કરવાનુ પણ કહ્યું છે. જો તમને થોડી તકલીફ થવા લાગે તો તમારે ઘરેલૂ ઉપચારનો સહારો લેવો જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect