આદેશ / SCની ફટકાર બાદ ગુજરાત સરકારે બદલ્યો લગ્ન પ્રસંગ અને અંતિમવિધિ માટે નિર્ણય, આટલા લોકો જ થઈ શકશે સામેલ

Corona Crisis Gujarat Government decisions wedding occasions

ગુજરાત સહિત દેશના ચાર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં સ્થિતિ વધુ વણસી છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી હતી. શુક્રવાર સુધીમાં કોરોનાની સ્થિતિને લઇને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે હવે રૂપાણી સરકાર દોડતી થતી છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ