બ્રેકિંગ ન્યુઝ
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
VTV / Politics / congress was my past i do not want to waste my time on my past says jyotiraditya scindia
Pravin
Last Updated: 03:41 PM, 14 March 2022
હાલમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને જ્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે વાત કરવામાં આવી તો, તેમણે કોઈ રિએક્શન આપવાની ના પાડી દીધી હતી. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ મારો ભૂતકાળ છે, અને હું મારા ભૂતકાળ પર સમય બરબાદ કરવા માગતો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લા 7 વર્ષમનાં એક જનકેન્દ્રીત સરકાર બનાવી છે. અમને વિશ્વાસ છે કે, અમે 2023માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવીશું. દેશની જનતાએ એક ઐતિહાસિક પરિણામ ડબલ એન્જીનની સરકારને આપ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહીં પણ કહેવાની ના પાડી
જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ સતત ઉઠી રહી છે. હાલમાં જ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થઈ હતી. આશા હતી કે, કોંગ્રેસના નેતૃત્વને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે. તો વળી બીજી બાજૂ કોંગ્રેસના ટોચના નેતાઓએ આગ્રહ કર્યો છે કે, પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણી પુરી થાય ત્યાં સુધી તેઓ અધ્યક્ષ બન્યા રહે.
કોંગ્રેસમાં મહામંથન
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર સીડબ્લ્યૂસીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે, સંસદનું બજેટ ખતમ થતાં જ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની શીર્ષ નીતિ નિર્ધારક સમિતિની બેઠક પાર્ટી કાર્યલાયમાં લગભગ પાંચ કલાકથી પણ વધારે ચાલી હતી.
બજેટ સત્ર બાદ ચિંતન શિબિર થશે
બેઠક બાદ વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ લોકોએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને આગ્રહ કર્યો છે કે, તે પાર્ટીને મજબૂત બનાવવા માટે જરૂરી ફેરફારો કરે. તેમણે જણાવ્યું કે, સંસદના બજેટ સત્ર બાદ ચિંતિન શિબિરનું આયોજન કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે, દરેક નેતાએ સોનિયા ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તથા સંગઠનની ચૂંટણી થાય ત્યાં સુધી અધ્યક્ષનો કારભાર સંભાળી રાખે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
USમાં અજીબ / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?
horrific US car accident