બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / કોંગ્રેસ નેતાની અર્ધબળેલી લાશ મળી આવતાં ચકચાર, બે દિવસથી ગુમ હતાં, ડાઈંગ ડિક્લેરેશનમાં શું લખ્યું?

તમિલનાડુ / કોંગ્રેસ નેતાની અર્ધબળેલી લાશ મળી આવતાં ચકચાર, બે દિવસથી ગુમ હતાં, ડાઈંગ ડિક્લેરેશનમાં શું લખ્યું?

Last Updated: 06:43 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુ કોંગ્રેસના એક નેતા મૃતપાય હાલતમાં મળ્યાં છે. તેમની અર્ધબળેલી લાશ મળતાં ચકચાર મચી હતી.

તમિલનાડુના તિરુનેલવેલીમાં કોંગ્રેસના જિલ્લા પ્રેસિડન્ટ કેપીકે જયકુમારની ખેતરમાંથી અર્ધબળેલી લાશ મળી આવતાં ચકચાર મચી છે. જયકુમાર ગુરુવારે ગુમ થયાં હતા અને ગુમ થયાના બીજા દિવસે તેમના પુત્રે ફરીયાદ લખાવી હતી. પીડિતાએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે તેનો જીવ જોખમમાં હોવાનો દાવો કર્યા બાદ આ ઘટના બની હતી. પોલીસે તેમના મોતનો ભેદ ખોલવા માટે ત્રણ વિશેષ ટીમો બનાવી છે.

પીડિતે પોતાના જાન પર જોખમ હોવાનું કહ્યું હતું

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈએ કોંગ્રેસ પાર્ટીના તિરુનેલવેલી પૂર્વ જિલ્લા અધ્યક્ષના ગુમ થવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જયકુમારના મૃતદેહની રિકવરી ચોંકાવનારી છે. 30 એપ્રિલના રોજ જયકુમારે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી કે તેમના જીવને જોખમ છે. ફરિયાદ પત્રમાં ખાસ કરીને નાંગુનેરી કોંગ્રેસના ધારાસભ્ય રૂબી મનોકરણ અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ થંગાબાલુના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખની ફરિયાદ મુજબ જો ડીએમકેના શાસનમાં આવી સ્થિતિ હોય તો સામાન્ય લોકોને કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાને લઈને સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ડીએમકે સરકાર તાત્કાલિક જયકુમારની ફરિયાદમાં ઉલ્લેખિત તમામ લોકોની તપાસ કરશે તો સત્ય બહાર આવશે.

વધુ વાંચો : લગ્ન પહેલા 'સેક્સના પાઠ', સ્કૂલમાં સ્ટૂડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ લેડી ટીચર, ગંદા મેસેજ લખ્યાં

હત્યા કે આત્મહત્યા

કોંગ્રેસ નેતાના મોતનું રહસ્ય ઘેરાયું છે. હાલમાં પોલીસ હત્યા સહિત તમામ એંગલથી તપાસ કરી રહી છે. કારણ કે મોત પહેલા નેતાએ પોતાના જીવ પર જોખમ હોવાનો દાવો કર્યો છે એટલે તેમની હત્યા કરીને સળગાવાઈ હોવાની પોલીસને શંકા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ