બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:20 PM, 7 November 2023
આચાર્ય ચાણક્ય ભારતના મહાન અર્થશાસ્ત્રી ગણાય છે. ચાણક્યને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ તેમના મુખ્ય પુસ્તકમાં રાજકારણ, અર્થશાસ્ત્ર અને યુદ્ધના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. આ ગ્રંથોમાં રાજાની ફરજો, રાજ્યનું સંચાલન, આર્થિક વ્યવસ્થા અને રાજકીય યુદ્ધના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, ચાણક્યની નીતિ આજે પણ લોકો માટે ઉપયોગી છે.
આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં વ્યક્તિના જીવન વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. ચાણક્યની નીતિઓને જીવનમાં સામેલ કરવાથી વ્યક્તિનું જીવન સફળ અને સુખદ બને છે. ચાણક્યએ જણાવ્યું છે કે, સુખ-શાંતિ માટે મિત્રો, પરિવાર અને સમાજ સાથે મજબૂત સંબંધો જાળવવા ખૂબ જ જરૂરી છે. કેટલાક કાર્યોને મોટું પાપ માનવામાં આવે છે. કયા કામને જીવનનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
માતા-પિતાનું સમ્માન કરો
આચાર્ય ચાણક્ય અનુસાર માતા-પિતા માટે તેમના બાળકોની સફળતા સૌથી મહત્વપૂર્ણ છે. માતા-પિતા હંમેશા તેમના બાળકોને સુખી જીવન જીવતા જોવા માંગે છે. બાળકોએ તેમના માતા-પિતાને ગર્વ થાય તેવું કામ કરવું જોઈએ. માતા-પિતા પણ તેમના બાળકોની ખુશી માટે પોતાની જવાબદારીઓ નિભાવે છે અને તેમને સાચો માર્ગ બતાવે છે. માતા-પિતાને તેમના બાળકો પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. ઘણી વખત એવું બને છે કે, જ્યારે બાળક મોટું થાય ત્યારે તેના માતા-પિતાને દુઃખ પહોંચાડે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, માતા-પિતાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે. ભગવાન પણ આવા પાપ માફ કરતા નથી.
શબ્દો પર કાબૂ રાખવો
આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિની વાતનું વિશેષ મહત્વ હોય છે. તે અપમાનજનક અને મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરવાથી અન્ય વ્યક્તિને દુ:ખ થઈ શકે છે. વ્યક્તિએ પોતાની વાત પર નિયંત્રણ રાખવું જોઈએ અને મધુર શબ્દો બોલવા જોઈએ. દરેક વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ, જેથી તે પોતાનું જીવન ખુશીથી જીવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime